પરકમ્મા/મુખપૃષ્ઠ-2: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 8: Line 8:
<center>'''સાચો સુયશ'''</center>
<center>'''સાચો સુયશ'''</center>


 
{{Center|'''<poem>
<poem>
અભ્યાસ પ્રેમી ગુજરાતને ખોળે મારા જીવન-
અભ્યાસ પ્રેમી ગુજરાતને ખોળે મારા જીવન-
ના આદ્ય ધ્યેય સમા લોકસાહિત્યના સંશો-
ના આદ્ય ધ્યેય સમા લોકસાહિત્યના સંશો-
Line 29: Line 28:
સાંપડશે – આપણને ને આપણી વિદ્યાપીઠને
સાંપડશે – આપણને ને આપણી વિદ્યાપીઠને
{{Right|૧૯૩૯ ‘લોકસાહિત્ય’ના નિવેદનમાં}}
{{Right|૧૯૩૯ ‘લોકસાહિત્ય’ના નિવેદનમાં}}
</poem>
</poem>'''
}}
 


<br>
<br>

Revision as of 12:34, 12 January 2022

મુખપૃષ્ઠ-2
પરકમ્મા
ઝવેરચંદ મેઘાણી
સાચો સુયશ

અભ્યાસ પ્રેમી ગુજરાતને ખોળે મારા જીવન-
ના આદ્ય ધ્યેય સમા લોકસાહિત્યના સંશો-
ધનનો આ નિષ્કર્ષ મૂકું છું. તે પ્રસંગે મારા
મનની ઊંડી વ્યથાભરી એક જ વાત કહી
નાખું છું : યથાશક્તિ મેં મારા એક જ પ્રાંતની
લોકવાણીનું આટલું સંશોધન ને દોહન કર્યું.
મનોરથ તો ગુજરાતભરના જૂના વાણી
પોપડા ઉકેલવાનો હતો : પણ એ તો મનની
મનમાં જ રહી. હવે હું યુનિવર્સિટીના મહા-
લયમાં વિચારનારા હજારો ગુજરાતી જુવાનોને
આ સાદ પાડું છું કે થોડાક તો નીકળો, કોઈક
તો કમ્મર કસો! પણ રાનીપરજ ને કાળી-
પરજ, આપણા ભીલો ને ધારાળાઓ, આપણી
સવિશાળ રત્નાકરપટ્ટીના કાંઠાળવાસી નાવિકો
અને નાખુદાઓ, તેમની પાસે હજુય સચવાઈ
રહેલી લોકવાણીને વીણી લાવી યુનિવર્સિટી-
ને દ્વારે હાજર કરો. સાચો સુયશ ત્યાં જ
સાંપડશે – આપણને ને આપણી વિદ્યાપીઠને
૧૯૩૯ ‘લોકસાહિત્ય’ના નિવેદનમાં