પુરાતન જ્યોત/અર્પણ

અર્પણ
સોરઠી સાહિત્યમાં મને પ્રવેશ કરાવનાર વડીલ
સુહૃદ હડાળા-દરબાર શ્રી વાજસૂરવાળાને
જેમને મુખેથી અમર-દેવીદાસનું ચરિત્ર મેં સૌ પહેલું ઝીલ્યું હતું.