26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 20: | Line 20: | ||
'''ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી''' | '''ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી''' | ||
'''અમારા અવગુણુનો નૈ પાર;''' | '''અમારા અવગુણુનો નૈ પાર;''' | ||
:કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળે જી! | :'''કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળે જી!''' | ||
'''ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી''' | '''ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી''' | ||
'''અમારા અવગુણનો નૈ પાર;''' | '''અમારા અવગુણનો નૈ પાર;''' | ||
:કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળ જી! | :'''કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળ જી!''' | ||
</Poem> | </Poem> | ||
Line 61: | Line 61: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
"જેસલ જાડેજા! મારો ધણી નથી કોઈ આભની અટારીએ, નથી કોઈ ગેબી જગ્યામાં. જુઓ. આ સાધુડાં અતિથિ આવે તેમાં મારો હરિ છે, આ હરણાં ચરે તેમાંય મારો હરિ છે.” | "જેસલ જાડેજા! મારો ધણી નથી કોઈ આભની અટારીએ, નથી કોઈ ગેબી જગ્યામાં. જુઓ. આ સાધુડાં અતિથિ આવે તેમાં મારો હરિ છે, આ હરણાં ચરે તેમાંય મારો હરિ છે.” | ||
"હું એને શી રીતે પામું?” | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<Poem> | <Poem> | ||
Line 107: | Line 107: | ||
"જેસલ જાડેજા,” તોરલ કહે છે: “શરમાશો નહીં. આ કલિયુગમાં તો નિંદાની ટંકશાળ પડશે. એ નિંદાનાં નીર થકી જ સાધુજનો નિર્મળાં બને છે. એ નિંદાથી જ શિર પરનો ભાર ઊતરશે.” નિંદાતો નિંદાતો જેસલ નવાણે – પહેાંચ્યો ન પહોંચ્યો ત્યાં તો દેહ એને ઊજળું બ | "જેસલ જાડેજા,” તોરલ કહે છે: “શરમાશો નહીં. આ કલિયુગમાં તો નિંદાની ટંકશાળ પડશે. એ નિંદાનાં નીર થકી જ સાધુજનો નિર્મળાં બને છે. એ નિંદાથી જ શિર પરનો ભાર ઊતરશે.” નિંદાતો નિંદાતો જેસલ નવાણે – પહેાંચ્યો ન પહોંચ્યો ત્યાં તો દેહ એને ઊજળું બ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨. કાળથી ડર્યો | |||
|next = ૪. પ્રકૃતિનો દ્રોહ | |||
}} |
edits