બાળનાટકો/મુખપૃષ્ઠ-2

From Ekatra Wiki
Revision as of 10:58, 11 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

વડલો, દક્ષિણામૂર્તિ,ભાવનગર, 1931

પીળાં પલાશ, દક્ષિણામૂર્તિ, ભાવનગર, 1933

સોનાપરી અને બીજાં ત્રણ બાળનાટકો, વોરા, મુંબઈ,1950

0

ઈ-બુક સંપાદન : રમણ સોની,2021

[આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પરિશિષ્ટ રૂપે મૂકાયેલી લેખક-કેફિયતો, ભૂમિકાઓ, અભ્યાસીઓએ લખેલી પ્રસ્તાવનાઓ — યોગ્ય ક્રમે ગોઠવી છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટૅક્સ્ટ)ની આવૃત્તિઓને આ ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે.] }}