મનોહર ત્રિવેદીની વાર્તાઓ/લેખકનો પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|લેખકનો પરિચય|}} {{Poem2Open}} મનોહર રતિલાલ ત્રિવેદી ૪-૪-૧૯૪૪ સ્નાતક...")
 
No edit summary
Line 26: Line 26:


{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = આખરી ગાન
|next = સમશેર તારી ભોંઠી પડી રે
}}

Revision as of 11:10, 16 March 2022

લેખકનો પરિચય

મનોહર રતિલાલ ત્રિવેદી ૪-૪-૧૯૪૪ સ્નાતક : લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, ૧૯૬૩ અનુસ્નાતક : ૧૯૭૬ બી.ઍડ. : ૧૯૬૫ વ્યવસાય : અધ્યાપન કાવ્યસંગ્રહો : l મોંસૂઝણું (૧૯૬૭), l ફૂલની નૌકા લઈને (૧૯૮૧), l છુટ્ટી મૂકી વીજ (૧૯૯૮-૨૦૧૨) ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત. l આપોઆપ (ગઝલ સંગ્રહ) (૧૯૮૭), l વેળા (૨૦૧૨) ગુજરાત સાહિત્ય પરિષદ તથા જયંત પાઠક પુરસ્કાર l ઘર છે સામે તીર. (૨૦૧૬) કથાસાહિત્ય : l નથી (લઘુનવલ – જનક ત્રિવેદી સાથે. ૧૯૮૭) l ગજવામાં ગામ (વાર્તાસંગ્રહ, ૧૯૯૯-૨૦૧૦) l નાતો (વાર્તાસંગ્રહ ૨૦૧૦. ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત) નિબંધ : l ઘરવખરી (૧૯૯૮-૨૦૧૪, ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત) l તેઓ (૨૦૧૪) આ ઉપરાંત એમની પાસેથી કેટલુંક બાળસાહિત્ય, વિવેચન તથા થોડાં સંપાદનો પણ મળેલ છે.