મનોહર ત્રિવેદીની વાર્તાઓ/સંપાદકનો પરિચય

From Ekatra Wiki
Revision as of 06:29, 17 March 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
સંપાદકનો પરિચય

મીનલ દવે l ગુજરાતી વિષયના અધ્યાપન સાથે ૩૯ વર્ષથી સંકળાવાનું બન્યું છે. l વાચન અને પ્રવાસ મુખ્ય રસનાં ક્ષેત્રો l વાર્તાસંગ્રહ : ‘ઓથાર’ l સંશોધન ગ્રંથ : ‘સાહિત્ય : સમાજનો આયનો’ l સંપાદન : યશવંત પંડ્યાનાં એકાંકીઓ (સતીશ વ્યાસ સાથે) l થોડા અનુવાદો, વિવેચનલેખો, હાસ્યલેખો વિવિધ સામયિકોમાં પ્રકાશિત l વિવિધ પરિસંવાદોમાં વક્તવ્યો આપવાનું બન્યું છે.