યાત્રા/कस्मै: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|कस्मै....|}}
{{Heading|कस्मै....|}}


<poem>
{{block center|<poem>कस्मै देवाय हविषा विधेम?
कस्मै देवाय हविषा विधेम?
કોને નમું? કોણ પદે ઢળું જઈ;
કોને નમું? કોણ પદે ઢળું જઈ;
કે સ્તોત્ર કોનાં રહું ગુંજી ગાઈ?
કે સ્તોત્ર કોનાં રહું ગુંજી ગાઈ?
Line 21: Line 20:
હવે પ્રભુ જો મુજ પ્રેમ વાંછે,
હવે પ્રભુ જો મુજ પ્રેમ વાંછે,
આવે ભલે તે લયલા બનીને!
આવે ભલે તે લયલા બનીને!
{{Right|નવેમ્બર, ૧૯૩૮}}
 
</poem>
{{Right|<small> નવેમ્બર, ૧૯૩૮</small> }}
</poem>}}


<br>
<br>

Latest revision as of 01:55, 19 May 2023

कस्मै....

कस्मै देवाय हविषा विधेम?
કોને નમું? કોણ પદે ઢળું જઈ;
કે સ્તોત્ર કોનાં રહું ગુંજી ગાઈ?

ન તે પ્રભુને, નહિ વા પ્રભુની
અનેક રમ્ય પ્રતિમા પ્રણમ્યને!

હું તેમને આજ સ્મરી નમી લઉં,
જેણે કર્યું જીવન જીવવા સમું;
ક્ષણેક વા અર્ધક્ષણેક જેણે
ઝગી જઈ અંતર વ્યોમ મારે
રંગોળીઓ પૂરી પ્રસન્ન તેજની,
ને હું સમા—
આ જિન્દગીના અવિજેય શત્રુને
કર્યો સદાનો મજનૂન મત્ત.

હવે પ્રભુ જો મુજ પ્રેમ વાંછે,
આવે ભલે તે લયલા બનીને!

નવેમ્બર, ૧૯૩૮