યાત્રા/તને લહું છું ને–: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|તને લહું છું ને–|}} <poem> તને લહું છું ને મને કંઈક કૈક થાતું : ઘણી લહી છે વનિતા જગે, પણ ન આવી એકકે લહી : મહા ધમક ધામધૂમ, ધમકાર, શું નાનકી ધસી જ અહી આવી છે લહેર મત્ત ઝંઝા તણી! કશા વળી નિહા...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|તને લહું છું ને–|}}
{{Heading|તને લહું છું ને–|}}


<poem>
{{block center|  <poem>
તને લહું છું ને મને કંઈક કૈક થાતું : ઘણી
તને લહું છું ને મને કંઈક કૈંક થાતું : ઘણી
લહી છે વનિતા જગે, પણ ન આવી એકકે લહી :
લહી વનિતા જગે, પણ ન આવી એક્કે લહી :
મહા ધમક ધામધૂમ, ધમકાર, શું નાનકી
મહા ધમક ધામધૂમ, ધમકાર, શું નાનકી
ધસી જ અહી આવી છે લહેર મત્ત ઝંઝા તણી!
ધસી જ અહીં આવી છે લહર મત્ત ઝંઝા તણી!


કશા વળી નિહાળવા સહુ વિરોધ તુંમાં વસ્યાઃ
કશા વળી નિહાળવા સહુ વિરોધ તુંમાં વસ્યાઃ
દમામ ઘડીમાં, ઘડી શિશુની મુગ્ધ ખુલ્લાદિલી,
દમામ ઘડીમાં, ઘડી શિશુની મુગ્ધ ખુલ્લાદિલી,
મિજાજ ઘડીમાં, ઘડી ખિલખિલાટ શી ચંદ્રિકા,
મિજાજ ઘડીમાં, ઘડી ખિલખિલાટ શી ચંદ્રિકા,
ઘૃણા તું પ્રગટાવતી, ક્ષણ સુરસ્ય સ્નેહાળુતા.
ઘૃણા તું પ્રગટાવતી, ક્ષણ સુરમ્ય સ્નેહાળુતા.


વિચારું: વનિતે, તું સ્નેહ તણી રાગિણી-નાગિણી?
વિચારું: વનિતે, તું સ્નેહ તણી રાગિણી–નાગિણી?
નસીબ બનશે જ જેનું તવ સાથે સંયેાગનું,
નસીબ બનશે જ જેનું તવ સાથે સંયેાગનું,
પડે ગરલ-ઝાળમાં અગર તે સુધા-અબ્ધિમાં?
પડે ગરલ-ઝાળમાં અગર તે સુધા-અબ્ધિમાં?


અને મન સ્કુરે મનેઃ પ્રણય-પારસ સ્પર્શતાં,
અને મન સ્ફુરે મને : પ્રણય-પારસ સ્પર્શતાં,
કઠોર કટુતાની આ કઠણ લોહની પૂતળી
કઠોર કટુતાની આ કઠણ લોહની પૂતળી
સુધા-કનકથી રસાઈ સહુને નવાજી જશે.
સુધા-કનકથી રસાઈ સહુને નવાજી જશે.
</poem>


{{Right|સપ્ટેમ્બર, ૧૯૩૬}}


<small>{{Right|સપ્ટેમ્બર, ૧૯૩૬}}</small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 02:42, 20 May 2023

તને લહું છું ને–

તને લહું છું ને મને કંઈક કૈંક થાતું : ઘણી
લહી છ વનિતા જગે, પણ ન આવી એક્કે લહી :
મહા ધમક ધામધૂમ, ધમકાર, શું નાનકી
ધસી જ અહીં આવી છે લહર મત્ત ઝંઝા તણી!

કશા વળી નિહાળવા સહુ વિરોધ તુંમાં વસ્યાઃ
દમામ ઘડીમાં, ઘડી શિશુની મુગ્ધ ખુલ્લાદિલી,
મિજાજ ઘડીમાં, ઘડી ખિલખિલાટ શી ચંદ્રિકા,
ઘૃણા તું પ્રગટાવતી, ક્ષણ સુરમ્ય સ્નેહાળુતા.

વિચારું: વનિતે, તું સ્નેહ તણી રાગિણી–નાગિણી?
નસીબ બનશે જ જેનું તવ સાથે સંયેાગનું,
પડે ગરલ-ઝાળમાં અગર તે સુધા-અબ્ધિમાં?

અને મન સ્ફુરે મને : પ્રણય-પારસ સ્પર્શતાં,
કઠોર કટુતાની આ કઠણ લોહની પૂતળી
સુધા-કનકથી રસાઈ સહુને નવાજી જશે.


સપ્ટેમ્બર, ૧૯૩૬