રચનાવલી/૧૩૮: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
આ કથા સાચી હોય કે ન હોય, પણ ભર્તૃહરિનો આ જગત તરફનો વૈરાગ્ય, એ વૈરાગ્ય પર એમણે લખેલા સંસ્કૃતના સો શ્લોકોનું ‘વૈરાગ્યશતક’ સાચુકલાં છે. ભર્તૃહરિએ ‘શૃંગારશતક’ અને ‘નીતિશતક’ પણ લખ્યાં છે. પરંતુ ‘વૈરાગ્યશતક'ના સો શ્લોકોમાં એમણે જે જગતનો નજીકથી પરિચય કર્યો હતો એ અનુભવને બરાબર ઉતાર્યો છે. એટલે જ, ભર્તૃહરિ મંગલાચરણમાં પણ પરબ્રહ્મને સ્વ-અનુભૂતિના એકસાર તરીકે વંદન કરે છે.  
આ કથા સાચી હોય કે ન હોય, પણ ભર્તૃહરિનો આ જગત તરફનો વૈરાગ્ય, એ વૈરાગ્ય પર એમણે લખેલા સંસ્કૃતના સો શ્લોકોનું ‘વૈરાગ્યશતક’ સાચુકલાં છે. ભર્તૃહરિએ ‘શૃંગારશતક’ અને ‘નીતિશતક’ પણ લખ્યાં છે. પરંતુ ‘વૈરાગ્યશતક'ના સો શ્લોકોમાં એમણે જે જગતનો નજીકથી પરિચય કર્યો હતો એ અનુભવને બરાબર ઉતાર્યો છે. એટલે જ, ભર્તૃહરિ મંગલાચરણમાં પણ પરબ્રહ્મને સ્વ-અનુભૂતિના એકસાર તરીકે વંદન કરે છે.  
કવિ નરસિંહરાવ દીવેટિયાએ કહ્યું છે તેમ આપણો અનુભવ છે કે જીવન ‘દુઃખપ્રધાન સુખ અલ્પ થકી ભરેલું' છે. એમાંય સુખની વ્યાખ્યા તો એવી થાય છે કે સુખ એટલે ઓછું દુઃખ. ભતૃહિર તો એક ડગલું આગળ વધી જણાવે છે કે મનુષ્ય તરસથી પીડાતો હોય તો એ પાણી પીએ છે, ભૂખથી પીડાતો હોય તો એ ભોજન કરે છે અને કામાગ્નિથી પીડાતો હોય તો સ્ત્રી સાથે સમાગમ કરે છે. આમ, સુખ તો દુઃખને નિવારવાનો એક ઉપાય માત્ર છે; અને તે પણ ક્ષણિક ઉપાય છે. મનુષ્ય ફરી તરસ્યો ને ભૂખ્યો થાય છે, ફરીને એને કામાગ્નિ પીડવા માંડે છે. જીવનની આ ક્ષણિકતા અને ભંગુરતાનો અનુભવ ‘વૈરાગ્યશતક'માં જુદે જુદે સ્વરૂપે ફૂટ્યા કર્યો છે.  
કવિ નરસિંહરાવ દીવેટિયાએ કહ્યું છે તેમ આપણો અનુભવ છે કે જીવન ‘દુઃખપ્રધાન સુખ અલ્પ થકી ભરેલું' છે. એમાંય સુખની વ્યાખ્યા તો એવી થાય છે કે સુખ એટલે ઓછું દુઃખ. ભતૃહિર તો એક ડગલું આગળ વધી જણાવે છે કે મનુષ્ય તરસથી પીડાતો હોય તો એ પાણી પીએ છે, ભૂખથી પીડાતો હોય તો એ ભોજન કરે છે અને કામાગ્નિથી પીડાતો હોય તો સ્ત્રી સાથે સમાગમ કરે છે. આમ, સુખ તો દુઃખને નિવારવાનો એક ઉપાય માત્ર છે; અને તે પણ ક્ષણિક ઉપાય છે. મનુષ્ય ફરી તરસ્યો ને ભૂખ્યો થાય છે, ફરીને એને કામાગ્નિ પીડવા માંડે છે. જીવનની આ ક્ષણિકતા અને ભંગુરતાનો અનુભવ ‘વૈરાગ્યશતક'માં જુદે જુદે સ્વરૂપે ફૂટ્યા કર્યો છે.  
ભર્તૃહરિ કહે છે : પેલી રમ્ય નગરી, પેલો મહાન રાજા, પેલું સામન્તોનું મંડળ, એની બાજુમાં પંડિતોની સભા, પેલી ચન્દ્રમુખી સુન્દરીઓ, પેલા શૂરવીર રાજકુમારો, પેલા સ્તુતિ લલકારતા બંદીજનોની કથા. આ બધું જ કાળના પ્રભાવમાં આવી સ્મૃતિના માર્ગે જતું રહે છે. ભતૃહિર કાળની ચોપાટ’ને બરાબર જુએ છે; જ્યાં એક ઘરમાં અનેક માણસો હતા, ત્યાં એક માત્ર રહી જાય છે, જ્યાં એક હતો ત્યાં બહુ માણસો ઉમેરાય છે અને પછી છેવટે કોઈ રહેતું નથી. આમ દિવસ અને રાત પાસા ફેંકતો કાળ જીવોને સોગટી બનાવી ત્રિભુવનફલક પર ચોપાટ ખેલે છે. ભર્તૃહરિ જગતને નાટક કલ્પ છે. કહે છે : ક્ષણેક બાળક બનીને, ક્ષણેક કામરસિક બનીને, ક્ષણેક દરિદ્ર બનીને, ક્ષણેક ધનિક બનીને વૃદ્ધાવસ્થાથી ખખડી ગયેલો અને કરચલીવાળો માણસ, નટની માફક સંસાર પૂરો કરીને યમના પડદા પાછળ જતો રહે છે. ક્યારેક ભર્તૃહરિ પાસે જગત અવઢવ બનીને ઊભું રહે છે ક્યાંક વીણાવાદન છે તો ક્યાંક 'હા' ‘હા’ની રોક્કળ છે; કાંક સુન્દર સ્ત્રીઓ છે, તો ક્યાંક જીર્ણજર્જર વૃદ્ધ મનુષ્યો છે; ચાંક વિદ્વાનોની ગોષ્ઠિ છે, તો ક્યાંક દારૂ પીને થતી મારપીટ છે – આ સંસાર અમૃતમય છે કે વિષમય?  
ભર્તૃહરિ કહે છે : પેલી રમ્ય નગરી, પેલો મહાન રાજા, પેલું સામન્તોનું મંડળ, એની બાજુમાં પંડિતોની સભા, પેલી ચન્દ્રમુખી સુન્દરીઓ, પેલા શૂરવીર રાજકુમારો, પેલા સ્તુતિ લલકારતા બંદીજનોની કથા. આ બધું જ કાળના પ્રભાવમાં આવી સ્મૃતિના માર્ગે જતું રહે છે. ભતૃહિર કાળની ચોપાટ’ને બરાબર જુએ છે; જ્યાં એક ઘરમાં અનેક માણસો હતા, ત્યાં એક માત્ર રહી જાય છે, જ્યાં એક હતો ત્યાં બહુ માણસો ઉમેરાય છે અને પછી છેવટે કોઈ રહેતું નથી. આમ દિવસ અને રાત પાસા ફેંકતો કાળ જીવોને સોગટી બનાવી ત્રિભુવનફલક પર ચોપાટ ખેલે છે. ભર્તૃહરિ જગતને નાટક કલ્પ છે. કહે છે : ક્ષણેક બાળક બનીને, ક્ષણેક કામરસિક બનીને, ક્ષણેક દરિદ્ર બનીને, ક્ષણેક ધનિક બનીને વૃદ્ધાવસ્થાથી ખખડી ગયેલો અને કરચલીવાળો માણસ, નટની માફક સંસાર પૂરો કરીને યમના પડદા પાછળ જતો રહે છે. ક્યારેક ભર્તૃહરિ પાસે જગત અવઢવ બનીને ઊભું રહે છે : ક્યાંક વીણાવાદન છે તો ક્યાંક 'હા' ‘હા’ની રોક્કળ છે; કાંક સુન્દર સ્ત્રીઓ છે, તો ક્યાંક જીર્ણજર્જર વૃદ્ધ મનુષ્યો છે; ચાંક વિદ્વાનોની ગોષ્ઠિ છે, તો ક્યાંક દારૂ પીને થતી મારપીટ છે – આ સંસાર અમૃતમય છે કે વિષમય?  
ભર્તૃહરિને ખાતરી છે કે મેઘના મંડપમાં ચમકતી વીજળી જેવો ભોગ ચંચળ છે અને પવનથી વિખરાઈ ગયેલા વાદળમાં બચેલાં પાણીનાં બુન્દ જેવું આયુષ્ય પણ ચંચળ છે. જો મેરુ જેવો પર્વત પ્રલયના અગ્નિ ઝપાટે ગબડી પડતો હોય, સમુદ્રો શોષાઈ જતા હોય અને પર્વતમૂળોથી ટકાવી રાખેલી પૃથ્વીનો પણ અંત આવતો હોય તો હાથીના બચ્ચાના કાનના આગળના ભાગ જેવા ચંચળ દેહની વાત શી કરવી? સોએક વર્ષ ટકતા આ દેહના સમયપટને ભર્તૃહરિએ બહુ કરુણ વાસ્તવિકતાથી નિહાળ્યો છે : સો વર્ષના આયુષ્યમાંથી અડધું (૫૦ વર્ષ) રાતોમાં ચાલ્યું જાય છે. એમાંથી પહેલા ભાગનું અડધું (સાડા બાર વર્ષ) બાળપણમાં અને પાછળના ભાગનું અર્ધું (સાડા બાર વર્ષ) ઘરડાપામાં વીતી જાય છે. બાકીનું આયુષ્ય રોગ, વિયોગ અને દુઃખસહિતની કોઈની નોકરી કરવામાં વેડફાય છે. પાણીના તરંગ જેવા એકદમ ચંચળ જીવનમાં સુખ ક્યાંથી હોય? આ ચંચળતા ભર્તૃહરિને તીવ્ર પ્રશ્નો તરફ લઈ જાય છે. કહે છે ‘સમુદ્રતરંગોમાં, પરપોટામાં, વીજ ચમકારામાં, સ્ત્રીઓમાં, અગ્નિજ્વાલાના આગળના ભાગમાં, સર્પમાં અને નદીના વેગમાં શી રીતે વિશ્વાસ રખાય?'  
ભર્તૃહરિને ખાતરી છે કે મેઘના મંડપમાં ચમકતી વીજળી જેવો ભોગ ચંચળ છે અને પવનથી વિખરાઈ ગયેલા વાદળમાં બચેલાં પાણીનાં બુન્દ જેવું આયુષ્ય પણ ચંચળ છે. જો મેરુ જેવો પર્વત પ્રલયના અગ્નિ ઝપાટે ગબડી પડતો હોય, સમુદ્રો શોષાઈ જતા હોય અને પર્વતમૂળોથી ટકાવી રાખેલી પૃથ્વીનો પણ અંત આવતો હોય તો હાથીના બચ્ચાના કાનના આગળના ભાગ જેવા ચંચળ દેહની વાત શી કરવી? સોએક વર્ષ ટકતા આ દેહના સમયપટને ભર્તૃહરિએ બહુ કરુણ વાસ્તવિકતાથી નિહાળ્યો છે : સો વર્ષના આયુષ્યમાંથી અડધું (૫૦ વર્ષ) રાતોમાં ચાલ્યું જાય છે. એમાંથી પહેલા ભાગનું અડધું (સાડા બાર વર્ષ) બાળપણમાં અને પાછળના ભાગનું અર્ધું (સાડા બાર વર્ષ) ઘરડાપામાં વીતી જાય છે. બાકીનું આયુષ્ય રોગ, વિયોગ અને દુઃખસહિતની કોઈની નોકરી કરવામાં વેડફાય છે. પાણીના તરંગ જેવા એકદમ ચંચળ જીવનમાં સુખ ક્યાંથી હોય? આ ચંચળતા ભર્તૃહરિને તીવ્ર પ્રશ્નો તરફ લઈ જાય છે. કહે છે ‘સમુદ્રતરંગોમાં, પરપોટામાં, વીજ ચમકારામાં, સ્ત્રીઓમાં, અગ્નિજ્વાલાના આગળના ભાગમાં, સર્પમાં અને નદીના વેગમાં શી રીતે વિશ્વાસ રખાય?'  
આવા ભંગુર જગત સાથે તૃષ્ણા મોહને કારણે બાંધી રાખતી હોવાથી ભર્તૃહરિએ વારંવાર તૃષ્ણાનું સ્વરૂપ સમજાવ્યું છે. ભર્તૃહરિ એમની બહુ પ્રસિદ્ધ ઉક્તિમાં કહે છે કે ‘અમે ભોગોને ભોગવ્યા નથી, ભોગોએ અમને ભોગવ્યા છે, અમે તપ નથી તપ્યા, અમે સંતાપ પામ્યા છીએ. કાળ નથી ચાલી ગયો, અમે જ ચાલ્યા ગયા છીએ. તૃષ્ણા જીર્ણ નથી થઈ, અમે જ જીર્ણ થઈ ગયા છીએ.' આગળ કહે છે મો પર કરચલીઓ આવી ગઈ, માથા પર પળિયા આવ્યા, અંગો ઢીલા થઈ ગયાં પણ તૃષ્ણા તો જુવાનને જુવાન થતી ગઈ.’ ભર્તૃહરિએ તૃષ્ણાનું વૈશ્વિક સ્વરૂપ બતાવ્યું છે.' ખજાનાની શંકાથી પૃથ્વીનું તળિયું ખોદી કાઢ્યું, પર્વતની ધાતુઓને ગાળી નાખી, દરિયા પાર કર્યા, રાજાઓને સંતોષ્યા, મંત્રની આરાધનાની ઇચ્છા સાથે શ્મશાનમાં રાતો કાઢી – એક ફૂટી કોડી પણ હાથ ન લાગી.' તૃષ્ણાના આવા સ્વરૂપથી પરિચિત હોવાથી જ ભતૃહિર છેવટે કહે છે કે ‘જેની તૃષ્ણા મોટી છે તે દરિદ્ર છે.'  
આવા ભંગુર જગત સાથે તૃષ્ણા મોહને કારણે બાંધી રાખતી હોવાથી ભર્તૃહરિએ વારંવાર તૃષ્ણાનું સ્વરૂપ સમજાવ્યું છે. ભર્તૃહરિ એમની બહુ પ્રસિદ્ધ ઉક્તિમાં કહે છે કે ‘અમે ભોગોને ભોગવ્યા નથી, ભોગોએ અમને ભોગવ્યા છે, અમે તપ નથી તપ્યા, અમે સંતાપ પામ્યા છીએ. કાળ નથી ચાલી ગયો, અમે જ ચાલ્યા ગયા છીએ. તૃષ્ણા જીર્ણ નથી થઈ, અમે જ જીર્ણ થઈ ગયા છીએ.' આગળ કહે છે મો પર કરચલીઓ આવી ગઈ, માથા પર પળિયા આવ્યા, અંગો ઢીલા થઈ ગયાં પણ તૃષ્ણા તો જુવાનને જુવાન થતી ગઈ.’ ભર્તૃહરિએ તૃષ્ણાનું વૈશ્વિક સ્વરૂપ બતાવ્યું છે.' ખજાનાની શંકાથી પૃથ્વીનું તળિયું ખોદી કાઢ્યું, પર્વતની ધાતુઓને ગાળી નાખી, દરિયા પાર કર્યા, રાજાઓને સંતોષ્યા, મંત્રની આરાધનાની ઇચ્છા સાથે શ્મશાનમાં રાતો કાઢી – એક ફૂટી કોડી પણ હાથ ન લાગી.' તૃષ્ણાના આવા સ્વરૂપથી પરિચિત હોવાથી જ ભતૃહિર છેવટે કહે છે કે ‘જેની તૃષ્ણા મોટી છે તે દરિદ્ર છે.'  
26,604

edits