સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કનુભાઈ જાની/એવું રૂપ લીધું!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આપ સૌની બેઠકો સમાપ્ત કરવાનો આ યોગ્ય અવસર છે. કારણ કે, આ પવિ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
{{space}}
આપ સૌની બેઠકો સમાપ્ત કરવાનો આ યોગ્ય અવસર છે. કારણ કે, આ પવિત્ર સ્થળનું આપ ભારે અપમાન કરી રહ્યા છો. આપનામાં બધા જ દુર્ગુણો મોજૂદ છે. આપ સૌ સમસ્ત પ્રજાના દુશ્મન છો. નાનકડી રકમ માટે આપ ઈશ્વરને પણ વેચી દેશો અને સાધારણ સ્વાર્થ માટે જનતાને વેચી દેશો. આપમાંથી કોણે પોતાના આત્માનો સોદો લાંચથી નથી કર્યો?
રવીન્દ્રને આરેથી શબ્દ ફૂટયો હતો, તે ઘૂઘવાટ કરતો છેક અહીં પહોંચ્યો : એક વાર તો ખુદ રવીન્દ્રનાથનેય ગુજરાતીમાં લલકારવાનું મન થઈ જાય એવું રૂપ રવીન્દ્ર-ગાને લીધું.
આ પવિત્ર સ્થાનને અપવિત્ર કરનાર વેશ્યાઓ જેવા છો આપ. ભગવાનના આ પવિત્ર મંદિરને આપે ચોરોના આશ્રયસ્થાનમાં પલટાવી નાખ્યું છે. જનતાએ પોતાના કષ્ટના નિવારણ માટે આપણને અહીં મોકલ્યા હતા. પરંતુ આપ તો એ જનતાને જ સૌથી વધુ કષ્ટ આપનારા થઈ ગયા છો.
{{Right|[‘મેઘાણી-છબી’ પુસ્તક]}}
એટલે જલદી કરો, ભગવાનને ખાતર અહીંથી ચાલ્યા જાઓ અને પાર્લમેન્ટના દરવાજા બંધ કરો!
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 05:06, 27 May 2021

          રવીન્દ્રને આરેથી શબ્દ ફૂટયો હતો, તે ઘૂઘવાટ કરતો છેક અહીં પહોંચ્યો : એક વાર તો ખુદ રવીન્દ્રનાથનેય ગુજરાતીમાં લલકારવાનું મન થઈ જાય એવું રૂપ રવીન્દ્ર-ગાને લીધું. [‘મેઘાણી-છબી’ પુસ્તક]