સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કલાપી/‘કાન્ત’ પર પત્રો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
મારે માત્ર સહેવાનું રહ્યું છે એ બહુ લાગતું નથી. પણ કાંઈ લાગે છે તે જુદું જ છે. જે બાલા કોઈ વખતે મારી શિષ્યા હતી, કોઈ વખતે પ્રિયા હતી, તેના આત્માનો વિકાસક્રમ શી રીતે ચાલે છે તે જોવાની અને તેમાં કાંઈ મદદ કરવાની, તેને મારી સાથે દોરી જવાની મારી બધી આશાઓ તૂટી પડી છે એ બહુ લાગે છે. તે બિચારી શી રીતે સહન કરી શકશે? તેની પાસે પુસ્તકો નથી કે નથી કોઈ હૃદયને ઉપાડનાર મિત્ર. જે ઔષધ મને મળે છે તે તેને કોણ આપે? મેં તો જે તમે બતાવો છો તે જ શરૂ કરેલ છે અને પ્રથમ ‘ગીતા’ લીધી છે. ધર્મના સત્ય સંબંધે તો જે તમને લાગે છે તે જ મને લાગે છે. કદાચ મને શાન્તિ મળશે ખરી. પણ જ્યાં હું ઊભો હોઉં ત્યાં તે ન હોય, જ્યાં તે હોય ત્યાંથી એક તસુ પણ ઉપર લેવાને મારી પાસે કશું સાધન ન મળે—અરે! તે નિરંતર સળગતી જ રહે એ તો મને ગમે ત્યારે એ કામ લાગ્યા વિના રહેશે?
મારે માત્ર સહેવાનું રહ્યું છે એ બહુ લાગતું નથી. પણ કાંઈ લાગે છે તે જુદું જ છે. જે બાલા કોઈ વખતે મારી શિષ્યા હતી, કોઈ વખતે પ્રિયા હતી, તેના આત્માનો વિકાસક્રમ શી રીતે ચાલે છે તે જોવાની અને તેમાં કાંઈ મદદ કરવાની, તેને મારી સાથે દોરી જવાની મારી બધી આશાઓ તૂટી પડી છે એ બહુ લાગે છે. તે બિચારી શી રીતે સહન કરી શકશે? તેની પાસે પુસ્તકો નથી કે નથી કોઈ હૃદયને ઉપાડનાર મિત્ર. જે ઔષધ મને મળે છે તે તેને કોણ આપે? મેં તો જે તમે બતાવો છો તે જ શરૂ કરેલ છે અને પ્રથમ ‘ગીતા’ લીધી છે. ધર્મના સત્ય સંબંધે તો જે તમને લાગે છે તે જ મને લાગે છે. કદાચ મને શાન્તિ મળશે ખરી. પણ જ્યાં હું ઊભો હોઉં ત્યાં તે ન હોય, જ્યાં તે હોય ત્યાંથી એક તસુ પણ ઉપર લેવાને મારી પાસે કશું સાધન ન મળે—અરે! તે નિરંતર સળગતી જ રહે એ તો મને ગમે ત્યારે એ કામ લાગ્યા વિના રહેશે?
{{Right|તમારો સુરસિંહ}}
{{Right|તમારો સુરસિંહ}}


{{Right|[‘કલાપી: સ્મરણમૂર્તિ’ પુસ્તક: ૧૯૯૮]}}
{{Right|[‘કલાપી: સ્મરણમૂર્તિ’ પુસ્તક: ૧૯૯૮]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
2,457

edits