સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/કોણી મારીને

          તંત્રી યે આપણે ને ખબરપત્રી પણ આપણે. કવિ યે થવું પડે ને સમાલોચક પણ. આપણું પત્રાકારત્વ તો છે કોણી મારીને કૂરડું ઊભું કરવાની કળા!