સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/અડચણ...

અડચણ ન નડે કોઈને—કશું ન નીપજે એમ;
પીડા જુએ પ્રવાસીની, તો ઘન વરસે કેમ?