સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/છંદ

શિખે સાંભળે આટલા છંદ આઠે,
પછી પ્રીતથી જો કરે નિત્યપાઠે;
રીઝી દેવ રાખે સુખી સર્વ ઠામે;
રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે.