સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પી. મૂર્તિ/ઇલાજ

Revision as of 11:11, 3 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપણી કુટુંબરચના સ્ત્રીની લાચારી પર, આપણી ઉત્પાદનપદ્ધતિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          આપણી કુટુંબરચના સ્ત્રીની લાચારી પર, આપણી ઉત્પાદનપદ્ધતિ મજૂરોની કંગાલિયત પર અને આપણી સમાજવ્યવસ્થા અછૂતોની હીનતા પર ટકેલી છે. તે એક અમાનવીય જીવનપદ્ધતિ છે. આને સ્થાને બીજી જીવનપદ્ધતિ લાવવાનો ઇલાજ જીવનશિક્ષણ છે. (અનુ. નરોત્તમ પટેલ)