સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્યારેલાલ નય્યર/સમાજવાદી વિદ્યાર્થીઓને —: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ગાંધીજી બિહારમાં હતા ત્યારે પોતાને સમાજવાદીઓ તરીકે ઓળખા...")
 
No edit summary
 
Line 7: Line 7:
પછીને વરસે દિલ્હીમાં તેમને મળવા આવેલા બે સાધુઓને પણ ગાંધીજીએ શરીરશ્રમનો મહિમા સમજાવેલો : “આપણા સમાજનું માનસિક, શારીરિક તેમજ નૈતિક અધઃપતન થયું છે તેનાં મૂળ, શરીરશ્રમને આપણે હલકો ગણ્યો છે એ હકીકતમાં રહેલાં છે.” માનવજાતની સેવા માટે સંસારનો ત્યાગ કરીને દેશમાં ફરતા રહેતા અને સામાન્ય લોકોમાં આધ્યાત્મિક જ્ઞાનનો ફેલાવો કરતા સાધુઓ તો આપણા પ્રાચીન શાણપણના જ્ઞાનકોશ સમા હતા. પરંતુ બીજી અનેક પ્રાચીન સંસ્થાઓની જેમ, સાધુસંસ્થાની પણ અવનતિ થવા પામી. સાધુઓ આળસનો રોટલો ખાઈને તાગડધિન્ના કરવા લાગ્યા. ગાંધીજીએ એમને કહ્યું કે, “બીજાઓના પરિશ્રમને ભોગે બેફિકરાઈનું જીવન ગાળનારાઓ આખા સમાજને નીતિભ્રષ્ટ કરે છે. માટે જાતે શરીરશ્રમ કરીને તથા આમજનતા પાસે તે કરાવીને તમે સમાજની સેવા કરી શકશો.”
પછીને વરસે દિલ્હીમાં તેમને મળવા આવેલા બે સાધુઓને પણ ગાંધીજીએ શરીરશ્રમનો મહિમા સમજાવેલો : “આપણા સમાજનું માનસિક, શારીરિક તેમજ નૈતિક અધઃપતન થયું છે તેનાં મૂળ, શરીરશ્રમને આપણે હલકો ગણ્યો છે એ હકીકતમાં રહેલાં છે.” માનવજાતની સેવા માટે સંસારનો ત્યાગ કરીને દેશમાં ફરતા રહેતા અને સામાન્ય લોકોમાં આધ્યાત્મિક જ્ઞાનનો ફેલાવો કરતા સાધુઓ તો આપણા પ્રાચીન શાણપણના જ્ઞાનકોશ સમા હતા. પરંતુ બીજી અનેક પ્રાચીન સંસ્થાઓની જેમ, સાધુસંસ્થાની પણ અવનતિ થવા પામી. સાધુઓ આળસનો રોટલો ખાઈને તાગડધિન્ના કરવા લાગ્યા. ગાંધીજીએ એમને કહ્યું કે, “બીજાઓના પરિશ્રમને ભોગે બેફિકરાઈનું જીવન ગાળનારાઓ આખા સમાજને નીતિભ્રષ્ટ કરે છે. માટે જાતે શરીરશ્રમ કરીને તથા આમજનતા પાસે તે કરાવીને તમે સમાજની સેવા કરી શકશો.”


{{Right|''(અનુ. મણિભાઈ દેસાઈ)}}


{{Right|''(અનુ. મણિભાઈ દેસાઈ)}}


{{Right|''[‘મહાત્મા ગાંધી : પૂર્ણાહુતિ’ પુસ્તક]}}
{{Right|''[‘મહાત્મા ગાંધી : પૂર્ણાહુતિ’ પુસ્તક]}}
2,457

edits