સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ગાંધીયુગના એક સાહિત્યકાર

From Ekatra Wiki
Revision as of 10:01, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સ્વચ્છઅનેહેતુપૂર્ણમનરંજકનાટકોદ્વારાગુજરાતીરંગભૂમિન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સ્વચ્છઅનેહેતુપૂર્ણમનરંજકનાટકોદ્વારાગુજરાતીરંગભૂમિનીસેવાકરનારશ્રીદુર્ગેશશુક્લનેએમનાંનાટ્યસર્જનોમાટે૨૦૦૪નોચંદ્રવદનમહેતાનાટ્યએવોર્ડએનાયતથયોછે. ૯સપ્ટેમ્બર, ૧૯૧૧નારોજરાણપુર(સૌરાષ્ટ્ર)માંજન્મેલાદુર્ગેશશુક્લેટૂંકીવાર્તા, કવિતા, નવલકથાઅનેનાટ્યસર્જનદ્વારાએમનીસર્જકતાનોપરિચયકરાવ્યોછે. કવિત્વઅનેનાટ્યસૂઝથીસભરપદ્યનાટિકા‘ઉર્વશી’(૧૯૩૩)નેબ. ક. ઠાકોરઅનેડોલરરાયમાંકડજેવાવિદ્વાનવિવેચકોનોઆવકારસાંપડ્યોહતો. સમાજનાનીચલાસ્તરનામાનવીઓનાંભાવસંવેદનોનેઆલેખતીવાર્તાઓઅનેએકાંકીઓદ્વારાગાંધીયુગનાઆસર્જકેપોતાનીઓળખસુદૃઢકરી. એમણેલખેલાંકિશોરોપયોગીનાટકોનીભજવણીદ્વારાઆજનાંઅનેકઅભિનેતા, અભિનેત્રીઅનેદિગ્દર્શકોએપોતાનીકારકિર્દીનોઆરંભકર્યોછે. ‘પિયરજીન્ટ’ (અનુવાદ), ‘ઊગતીપેઢી’, ‘અંતેઘરભણી’ જેવાંનાટકોઉપરાંત‘પૃથ્વીનાંઆંસુ’ જેવાએકાંકીસંગ્રહદ્વારાએમણેરંગમંચપરભજવીશકાયતેવાંનાટકોઅનેરેડિયોનાટકોપણસર્જ્યાંછે. ‘ઉત્સવિકા’ અને‘ઉલ્લાસિકા’ નાટિકાસંગ્રહોમાંશાળોપયોગીનાટિકાઓસંગૃહીતછે. ‘છાયા’, ‘પલ્લવ’, ‘સજીવનઝરણાં’ જેવાવાર્તાસંગ્રહો; ‘ઝંકૃતિ’, ‘યાત્રી’, ‘તટેજૂહુનાં’ તથા‘પર્ણમર્મર’ જેવ્ાાકાવ્યસંગ્રહોઅને‘વિભંગકલા’ નામકહાસ્યરસિકનવલકથાદ્વારાએમણેવિવેચકોનીપ્રશંસાપ્રાપ્તકરીછે. [‘વિશ્વવિહાર’ માસિક: ૨૦૦૫]