સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/જેમનાં કાવ્યો પૂજાય છે

From Ekatra Wiki
Revision as of 11:13, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> અઢારમાસૈકાનાઉત્તરાર્ધમાંથઈગયેલાપ્રેમાનંદગુજરાતનાસર્વોત્ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અઢારમાસૈકાનાઉત્તરાર્ધમાંથઈગયેલાપ્રેમાનંદગુજરાતનાસર્વોત્તમકવિગણાયછે. તેમનાસમકાલીનકવિઓમાંશામળભટ્ટ, અખોભગતવગેરેજાણીતાછે.
પ્રેમાનંદનાંઘણાંખરાંકાવ્યોતોએકરીતેગુજરાતમાંપૂજાયછે, એમકહીએતોચાલે. એમનું‘સુદામાચરિત્રા’ શનિવારેઅને‘હૂંડી’ રવિવારેગાઈજવાનોએકકાળેહજારોનેનિયમહતો. ચૈત્રામાસમાંએનું‘ઓખાહરણ’ ગામેગામઊછળીજરહેતું. સુરતમાંદરેકસ્ત્રીનીઅઘરણીવખતેસાસરેનેપિયરપ્રેમાનંદનું‘મામેરું’ ગવરાવવું, એતોએકઆચારનોજભાગથઈપડ્યોહતો. ચોમાસાનાદહાડામાંત્યાંએકપણગામડુંએવુંમાલૂમપડતુંનહીંકેજ્યાંતેનો‘દશમસ્કંધ’ વંચાતોનહીંહોય. પ્રેમાનંદનાકાવ્યસમુદ્રમાંપર્વેપર્વેસ્નાનકરવાનેઆટલાબધાજીવધાઈનેઆવતાઅનેશુદ્ધ, કોમળતથાભક્તિમાનથઈનેસંસારમાંપાછાવળતા.
‘કુંવરબાઈનુંમામેરું’ એપ્રેમાનંદનુંઅત્યંતલોકપ્રિયઆખ્યાનછે. નરસિંહમહેતાનીપુત્રીનુંસીમંતઆવ્યુંત્યારે, આદેશનીરીતપ્રમાણેમોસાળુંતોકરવુંજજોઈએ. પણમહેતાજીપાસેતોફૂટીબદામપણક્યાંથીહોય? એસમયેભગવાનવણિકનારૂપેભરસભામાંઆવીમોસાળુંકરીગયાઅનેભક્તનીલાજરાખી. આખ્યાનમાંસઘળીકથાવાંચનારનીઆગળઆવીનેમૂર્તિમાનઊભીરહેછે. આપણેતેવાંચતાનથીપણજાણેજોઈએછીએ, એમલાગેછે.