સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/રવીન્દ્ર-જીવન

From Ekatra Wiki
Revision as of 11:28, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧૮૬૧ : મે૮ (તા. ૭નીમધરાતપછીઅઢીવાગ્યે) કલકત્તામાંજન્મ. પિત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ૧૮૬૧ : મે૮ (તા. ૭નીમધરાતપછીઅઢીવાગ્યે) કલકત્તામાંજન્મ. પિતામહષિર્દેવેન્દ્રનાથ, માતાશારદાદેવીનું૧૪મુંસંતાન. ૧૮૬૭ : અભ્યાસશરૂ. ૧૮૬૮ : ૭વર્ષનીવયેજોડકણાંબનાવતાથયા. ૧૮૭૩ : નાટક‘પૃથ્વીરાજપરાજય’; પિતાસાથેઉત્તરભારતનોપ્રવાસ. ૧૮૭૪ : ‘તત્ત્વબોધિની’ પત્રિકામાંપ્રથમકવિતાપ્રકાશિત‘એકવિદ્યાર્થી’નેનામે. શાળાછોડીદીધી, ખાનગીશિક્ષકોદ્વારાવિદ્યાભ્યાસ. ૧૮૭૫ : માતાનુંઅવસાન. ‘મેકબેથ’નુંબંગાળીભાષાંતર. ‘ભાનુસંહિ’નેનામેવૈષ્ણવપદાવલિજેવાંપદોરચ્યાં. ૧૮૭૭ : પોતાનાનાટકમાંઅભિનય. નિબંધો, સાહિત્યિકવિવેચનલેખો. મોટાભાઈસત્યેન્દ્રનાથ (અમદાવાદમાંજિલ્લાન્યાયાધીશ) પાસેઅંગ્રેજીસાહિત્યભણવારહ્યા. ૧૮૭૮ : મોટાભાઈસાથેઇંગ્લંડ; ત્યાંશાળામાંઅભ્યાસ; પછીકોલેજમાં. નાટકો, કાવ્યો, પત્રધારાનુંલેખન. ૧૮૮૦ : ભારતપાછા. નાટકોનુંલેખનતથાઅભિનય. નિબંધોનેલેખો. ૧૮૮૨ : ખ્યાતિનોઆરંભ (બંકિમચંદ્રઅનેરોમેશચંદ્રદત્તદ્વારાપ્રશંસા), વિખ્યાતકાવ્ય‘નિર્ઝરેરસ્વપ્નભંગ’. ૧૮૮૩ : મૃણાલિનીદેવીસાથેલગ્ન. ૧૮૮૪ : માતાસમીમોટીભાભીનુંઅવસાન. યુરોપીકવિઓનીકવિતાનાઅનુવાદો. ૧૮૮૫ : નવલકથા‘રાજષિર્’. ૧૮૮૬ : કોંગ્રેસનીબીજીબેઠક (કલકત્તા) માટેગીત. ૧૮૯૦ : ઇટલી-ફ્રાન્સથઈનેઇંગ્લંડનો૧૦અઠવાડિયાંનોપ્રવાસ. પાછાઆવીકુટુંબનીછએકસ્થળોનીજાગીરનોકારભારપ્રથમવારહાથલીધો; કુશળસંચાલન. કોંગ્રેસનીછઠ્ઠીબેઠક (કલકત્તા)માં‘વંદેમાતરમ્’ ગાયું. ભત્રીજાસુધીન્દ્રનાથસાથેમળીઆરંભેલા‘સાધના’ માસિકમાંઅરધાંથીવધુલખાણો. યુરોપયાત્રાનીડાયરીશરૂ. ૧૮૯૨ : ‘ચિત્રાંગદા’ (કાવ્ય-નાટક). જાગીરદારીઅંગેઉત્તરબંગાળ-ઓરિસ્સાનાઆંટાફેરા. ૧૮૯૩ : ૩૬૨ગીતોનોસંગ્રહપ્રગટ. ૧૮૯૪ : ટૂંકીવાર્તાનોસંગ્રહ. શિક્ષણમાંવિશેષરસ. ‘કાબુલીવાલા’ વાર્તા. બંગીયસાહિત્યપરિષદનાસ્થાપકઉપપ્રમુખ. ૧૮૯૫ : ‘સ્વદેશીવસ્તુભંડાર’નીસ્થાપના. ૧૮૯૬ : કોંગ્રેસની૧૨મીબેઠક (કલકત્તા) માટે‘અયીભુવનમનમોહિની’નુંગીત. ૧૮૯૮-૯૯ : ‘ભારતી’ સાપ્તાહિકનુંસંપાદન. ૧૯૦૦ : ‘ચિરકુમારસભા’ (કટાક્ષ-નાટક). ૧૯૦૧ : સર્વપ્રથમબંગાળીમાનસ-વિશ્લેષણીયનવલકથા‘ચોખેરબાલી’નુંસર્જન. ટાગોરકુટુંબનીજાગીરદારીનીવ્યવસ્થાછોડીદઈ, ૧૯૦૧માંશાંતિનિકેતન (પિતામહષિર્દેવેન્દ્રનાથેસ્થાપેલ) ગયા; ત્યાં‘બોલપુરબ્રહ્મચર્યાશ્રમ’-પ્રાચીનભારતીયપદ્ધતિનીશિક્ષણપ્રથાનોઆરંભ, દેશી-વિદેશીઅધ્યાપકોવાળીસંસ્થાનીસ્થાપના. આથિર્કસંકડામણ-અગાઉભાગીદારીમાંશણનોવેપારકરેલોતેનીમોટીખોટ, અનેઆનવીસંસ્થાનુંખર્ચવગેરેનેલીધે-પોતાનીલાઇબ્રેરીવેચીનાખી; પત્નીએપોતાનાંઘરેણાંવેચીનેસાથઆપ્યો. ૧૯૦૨ : પત્નીનુંઅવસાન. ૧૯૦૩ : પુત્રીરેણુકાનુંઅવસાન. ‘નૌકાડૂબી’ (નવલકથા). ૧૯૦૪ : કવિતાના૯ગ્રંથોનુંપ્રકાશન. ‘સ્વદેશીસમાજ’ ઉપરનાવિખ્યાતનિબંધનુંજાહેરસભામાંવાચનઅનેભારતીયસમાજનાપુનર્ગઠનઅંગેનોવિગતવારકાર્યક્રમ. શાળાનાઅભ્યાસનાંપુસ્તકોનુંલેખન. ૧૯૦૫ : પિતાનુંઅવસાન. નવાસ્વદેશીઆંદોલનનામુખપત્ર‘ભાંડાર’નુંસંપાદન. બંગાળનાભાગલાનીકર્ઝન-નીતિસામેરાષ્ટ્રવ્યાપી‘સ્વદેશીઆંદોલન’માંમુખ્યહિસ્સો. ૧૯૦૬ : બંગીયસાહિત્યસંમેલનનાપ્રમુખપદે; રાજકારણીઝઘડાઅનેસંકુચિતતાથીત્રાસીનેતેમાંથીનિવૃત્ત. ૧૯૦૮ : ‘ગોરા’ નવલકથાનોઆરંભ. ‘પ્રાયશ્ચિત્ત’ નાટકમાંસત્યાગ્રહનુંતત્ત્વજ્ઞાન. ‘ગીતાંજલિ’નાંગીતોનુંસર્જન. ૧૯૧૧ : ૫૦મીવર્ષગાંઠનોઉત્સવ. ‘જીવન-સ્મૃતિ’નુંપ્રકાશન. ‘અચલાયતન’ નાટક-જડરૂઢિચુસ્તતાસામેપ્રહાર, તેથીબંગાળભરમાંઊહાપોહ. ‘ડાકઘર’ નાટક. ‘જનગણમનઅધિનાયક’ કોંગ્રેસની૨૬મીબેઠક (કલકત્તા) માટેલખ્યું. ૧૯૧૨ : યુરોપનીત્રીજીયાત્રા : પોતાનાંબંગાળીગીતો-કાવ્યોનોજાતેઅંગ્રેજીઅનુવાદકર્યો. ઇંગ્લંડમાંવિખ્યાતકલાકારવિલિયમરોધેનસ્ટાઇનદ્વારાકવિનાઅંગ્રેજીઅનુવાદોકવિયિટ્સવગેરેનેપહોંચ્યા; અંગ્રેજકવિઓસમક્ષએકાવ્યોનુંવાચનયિટ્સેકર્યું. દીનબંધુએન્ડ્રુઝસાથેપ્રથમમુલાકાત. કવિનાં‘રાજા’, ‘ડાકઘર’ નાટકોનાઅંગ્રેજીઅનુવાદોથયા. અમેરિકાનીપ્રથમયાત્રા. દરમિયાનઇન્ડિયનસોસાયટીઓફલંડનતરફથી‘ગીતાંજલિ’નુંઅંગ્રેજીભાષાંતરપ્રગટ : જબ્બરઆવકાર. અમેરિકાપ્રવાસદરમિયાનભારતીયસંસ્કૃતિઉપરવ્યાખ્યાનો. ૧૯૧૩ : અમેરિકાનીહાર્વર્ડયુનિવસિર્ટીમાં‘સાધના’નાંવ્યાખ્યાનો; અંગ્રેજીમાં‘ચિત્રાંગદા’ તથા‘ચિત્રા’ પ્રગટ. નોબેલપારિતોષિકકવિનેએનાયત. ૧૯૧૪ : પ્રથમવિશ્વયુદ્ધ; કવિનું‘મામાહિંસી’ (દ્વેષનકરીશ)નુંયાદગારવ્યાખ્યાન. ૪૬દિવસમાં૧૦૮ગીતોલખ્યાં-‘ગીતાલિ’, જાતેતેનાસૂરશીખવ્યા. ૧૯૧૫ : ગાંધીજીસાથેપ્રથમમુલાકાત (માર્ચ૬); ગાંધીજીનીપ્રેરણાથીજાતેરાંધવું, જાતેસફાઈકરવી-નાપ્રયોગોશાંતિનિકેતનમાં. ‘ઘરેબાહિરે’ નવલકથાનોઆરંભ (પૂરી૧૯૧૬). ‘સર’નોખિતાબ. સંગૃહિતકાવ્ય-ગીતો૧૦ગ્રંથમાં. ૧૯૧૬ : જાપાન-પ્રવાસ (એન્ડ્રુઝ, પીઅરસનસાથે); જાપાનનીચીન-વિરોધીશાહીવાદીનીતિનીટીકા; જાપાનીઅધિકારીમંડળમાંઅસંતોષ-રોષ. બ્રિટિશવસાહતોમાંભારતીયોપ્રત્યેનાઅસમાનવર્તનનાકારણેકેનેડાનાઆમંત્રણનોઅસ્વીકાર. અમેરિકા-પ્રવાસ : ‘રાષ્ટ્રવાદ’ ઉપરવ્યાખ્યાનો. ૧૯૧૯ : જલિયાંવાલાનાઅત્યાચારોનીમાહિતીમળતાંજવાઇસરોયનેપત્રલખી‘સર’નોખિતાબપાછોવાળ્યો. ‘લિપિકા’નુંલેખન. ‘શાંતિનિકેતનપત્રિકા’નોઆરંભ, સંપાદન. ‘વિદ્યાભવન’નીસ્થાપના-પ્રાચીનભારતીયતથાતિબેટીઅનેચીનીસાહિત્યનાઅભ્યાસનુંકેન્દ્ર. નૃત્યકેન્દ્રનીસ્થાપના. ૧૯૨૧ : અમેરિકનયુનિવસિર્ટીઓઅનેસંસ્કાર-સંસ્થાઓમાંવ્યાખ્યાનો; પરંતુ‘વિશ્વભારતી’ માટેફંડભેગુંકરવામાંસફળતાનમળી (કવિબ્રિટન-વિરોધીઅનેજર્મનતરફીછે, એવીલાગણીફેલાયેલીહોઈ). વિશ્વભારતીનુંઉદ્ઘાટન; શાંતિનિકેતનનીતમામમિલકતતથાનોબેલપારિતોષિકનીરકમઅનેપુસ્તકોનીરોયલ્ટીકવિએ‘વિશ્વભારતીટ્રસ્ટ’નેસુપ્રતકર્યાં. ૧૯૨૨ : ગ્રામનવનિર્માણમાટેશ્રીનિકેતનનીસ્થાપના. ‘શિશુભોલાનાથ’નાંકાવ્યોનુંસર્જન. ૧૯૨૩ : ‘વિશ્વભારતી’ ત્રૈમાસિકનોઆરંભ. ૧૯૨૪ : ચીનનોપ્રવાસ. જાપાનનોપ્રવાસ; પ્રજાતરીકેપ્રેમ, છતાંતેનાવિકૃતવિકાસનીટીકા. દક્ષિણઅમેરિકાનોપ્રવાસ. ૧૯૨૭ : અમદાવાદમાંસાહિત્યપરિષદતરફથીસન્માન. મલાયા, જાવા, બાલી, સીઆમ (થાઇલૅન્ડ)નોપ્રવાસ-‘બૃહત્ભારત’નીયાત્રા. ૧૯૨૯ : કેનેડા, જાપાન, ચીનનોપ્રવાસ. ૧૯૩૦ : ૧૧મીવિદેશયાત્રાએ : પારિસમાંપોતાનાં૧૨૫ચિત્રોનુંપ્રદર્શન. રશિયાનોપ્રવાસ; રશિયાનીસિદ્ધિઓથીઅત્યંતપ્રભાવિત. ૧૯૩૧ : કવિની૭૦મીજયંતી; ‘ગોલ્ડનબુકઓફટાગોર’નુંપ્રકાશન. ૧૯૩૨ : બિહારમાંધરતીકંપથીવિનાશ; તેસમયે, અસ્પૃશ્યતાનાપાપેધરતીકંપથયોછે, એપ્રકારનાગાંધીજીનાનિવેદનનોવિરોધ. ૧૯૩૬ : શાંતિનિકેતનનાનિભાવમાટેકવિનોપ્રવાસ; ગાંધીજીનીપ્રેરણાથીતેમનાએકઅનુયાયીતરફથીરૂ. ૬૦,૦૦૦નીભેટ. ૧૯૪૦ : ઓક્સફર્ડયુનિવસિર્ટીતરફથીશાંતિનિકેતનમાંખાસપદવીદાનસમારંભ-કવિનેપદવીઆપવાસારુ. ‘બાળપણ’ (આત્મકથા). ૧૯૪૧ : ૮૦મીજન્મતિથિપ્રસંગે‘સંસ્કૃતિનીકટોકટી’નુંવ્યાખ્યાન. ૭મીઓગસ્ટેરાતનાઅંતિમશ્વાસ-કલકત્તાનાબાપીકાઘરમાં, જ્યાં૮૦વર્ષઅને૩માસઅગાઉજન્મલીધોહતોતેજઘરમાં, કવિએદેહત્યજ્યો. [‘વિશ્વમાનવ’ બેમાસિક :૧૯૬૧]