સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/રોગીને સવાલ

From Ekatra Wiki
Revision as of 10:40, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} રક્તપિત્તનોએકરોગીરસ્તામાંબેસીહાથલાંબોકરીભિક્ષામાગી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          રક્તપિત્તનોએકરોગીરસ્તામાંબેસીહાથલાંબોકરીભિક્ષામાગીરહ્યોહતો. તેનેબેપૈસાઆપતાંએકજુવાનેપૂછ્યુંકે, “ભાઈ, તારુંશરીરરોગથીલગભગખલાસથવાઆવ્યુંછે, અનેતારીઇંદ્રિયોનોબરાબરઉપયોગકરવાનીશક્તિપણતારામાંરહીનથી, તોપછીઆટલુંકષ્ટવેઠીનેજીવવાનીપીડાશીદનેભોગવીરહ્યોછે?” રોગીએઉત્તરઆપ્યો, “આસવાલકદીકકદીકમારામનનેપણસતાવેછેનેતેનોજવાબમનેજડતોનથી. પણકદાચહુંએટલામાટેજીવીરહ્યોહોઈશકેમનેજોઈનેમાનવીનેખ્યાલઆવેકેતેપોતેપણક્યારેકમારાજેવોબનીશકેછે, એટલેસુંદરદેહનુંઅભિમાનરાખવાજેવુંનથીતેસમજે.”