સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/‘પુલકિત’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પુરુષોત્તમલક્ષ્મણદેશપાંડે (પુ. લ.) એટલેમરાઠીસાહિત્યનીસર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
પુરુષોત્તમલક્ષ્મણદેશપાંડે (પુ. લ.) એટલેમરાઠીસાહિત્યનીસર્વતોમુખીપ્રતિભા. તેહાસ્યકાર, નાટ્યકાર, ફિલ્મનિર્માતા, સામાજિકકાર્યકર, વક્તાઅનેઅભિનેતાહતા. તેમનાજીવનકાળદરમ્યાનપુ. લ. એકદંતકથારૂપબનીગયાહતા. વ્યકિતચિત્રોનાતેમનાપુસ્તક‘વ્યકિતઆણીવલ્લી’નેસાહિત્યઅકાદમી (દિલ્હી)નું૧૯૬૫નુંપારિતોષિકમળેલું. અખિલભારતીયમરાઠીસાહિત્યસંમેલનનાઅધ્યક્ષતરીકેતેમનીવરણી૧૯૭૪માંથઈહતી. મરાઠીપ્રજાનાહૃદયસિંહાસનપરબિરાજેલાપુ. લ.નું૨૦૦૦નીસાલમાંઅવસાનથયું.
એમનાં૫૮જેટલાંમરાઠીપુસ્તકોમાંથી૨૪રચનાચૂંટીનેઅરુણાજાડેજાએકરેલાઅનુવાદનુંપુસ્તકસાહિત્યઅકાદમી (દિલ્હી) તરફથી‘પુલકિત’ નામેપ્રગટથયુંછે (૨૦૦૫): રૂ. ૧૧૦, પાનાં૨૨૦.


પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે (પુ. લ.) એટલે મરાઠી સાહિત્યની સર્વતોમુખી પ્રતિભા. તે હાસ્યકાર, નાટ્યકાર, ફિલ્મનિર્માતા, સામાજિક કાર્યકર, વક્તા અને અભિનેતા હતા. તેમના જીવનકાળ દરમ્યાન પુ. લ. એક દંતકથારૂપ બની ગયા હતા. વ્યકિતચિત્રોના તેમના પુસ્તક ‘વ્યકિત આણી વલ્લી’ને સાહિત્ય અકાદમી (દિલ્હી)નું ૧૯૬૫નું પારિતોષિક મળેલું. અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ તરીકે તેમની વરણી ૧૯૭૪માં થઈ હતી. મરાઠી પ્રજાના હૃદયસિંહાસન પર બિરાજેલા પુ. લ.નું ૨૦૦૦ની સાલમાં અવસાન થયું.
એમનાં ૫૮ જેટલાં મરાઠી પુસ્તકોમાંથી ૨૪ રચના ચૂંટીને અરુણા જાડેજાએ કરેલા અનુવાદનું પુસ્તક સાહિત્ય અકાદમી (દિલ્હી) તરફથી ‘પુલકિત’ નામે પ્રગટ થયું છે (૨૦૦૫): રૂ. ૧૧૦, પાનાં ૨૨૦.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 09:42, 3 October 2022


પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે (પુ. લ.) એટલે મરાઠી સાહિત્યની સર્વતોમુખી પ્રતિભા. તે હાસ્યકાર, નાટ્યકાર, ફિલ્મનિર્માતા, સામાજિક કાર્યકર, વક્તા અને અભિનેતા હતા. તેમના જીવનકાળ દરમ્યાન પુ. લ. એક દંતકથારૂપ બની ગયા હતા. વ્યકિતચિત્રોના તેમના પુસ્તક ‘વ્યકિત આણી વલ્લી’ને સાહિત્ય અકાદમી (દિલ્હી)નું ૧૯૬૫નું પારિતોષિક મળેલું. અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ તરીકે તેમની વરણી ૧૯૭૪માં થઈ હતી. મરાઠી પ્રજાના હૃદયસિંહાસન પર બિરાજેલા પુ. લ.નું ૨૦૦૦ની સાલમાં અવસાન થયું. એમનાં ૫૮ જેટલાં મરાઠી પુસ્તકોમાંથી ૨૪ રચના ચૂંટીને અરુણા જાડેજાએ કરેલા અનુવાદનું પુસ્તક સાહિત્ય અકાદમી (દિલ્હી) તરફથી ‘પુલકિત’ નામે પ્રગટ થયું છે (૨૦૦૫): રૂ. ૧૧૦, પાનાં ૨૨૦.