સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“ભગવાનને મારે અખાડે મોકલજે!”

From Ekatra Wiki
Revision as of 10:33, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} છોટુભાઈપુરાણીનાનાનાભાઈઅંબુભાઈ. ગુજરાતમાંઅખાડાપ્રવૃત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          છોટુભાઈપુરાણીનાનાનાભાઈઅંબુભાઈ. ગુજરાતમાંઅખાડાપ્રવૃત્તિનાસ્થાપકતરીકેપુરાણીબંધુઓઘેરઘેરજાણીતાથયા. મોટાભાઈએઅંબુભાઈનેપણવ્યાયામમાંતૈયારકર્યા. છોટુભાઈનીભાવનાએવીકે, હુંમોટોએટલેમારુંમોતપહેલુંઆવશે; એવખતેઅખાડાપ્રવૃત્તિચાલુરાખવાનીજવાબદારીઅંબુભાઈઉઠાવીશકશે. માણસોઆવેનેજાય, પરંતુરાષ્ટ્રનીપ્રવૃત્તિતોઅખંડિતચાલુરહેવીજોઈએ. એમાટેતેઅંબુભાઈપરમદારબાંધીરહ્યાહતા. પણપછીબન્યુંએવુંકેઅંબુભાઈનેપોંડિચેરીનોસાદસંભળાયો. ત્યાંજઈનેઅરવિંદઆશ્રમમાંપ્રભુનીશોધમાંએબેસીગયા. છોટુભાઈનીગણતરીઊંધીવળીગઈ. બેયભાઈઓવચ્ચેપ્રેમસંબંધએવોનેએવો. ક્યારેકમળવાનુંથાયત્યારેઅંબુભાઈનેછોટુભાઈકહેતા : “તારાભગવાનનેમળવાનીમનેફુરસદનથી. તનેએક્યાંયભેટીજાયતોમારીસલામકહેજેનેમારાઅખાડાજોવામોકલજે. મારાભગવાનમારાઅખાડામાંછે.” [‘નવસૌરાષ્ટ્ર’ અઠવાડિક :૧૯૫૧]