સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“મારે માટે શું રહેશે?”

From Ekatra Wiki
Revision as of 09:53, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સિકંદરબાદશાહનાપિતાપરાક્રમીરાજાફિલિપહતા. સિકંદરનીનાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સિકંદરબાદશાહનાપિતાપરાક્રમીરાજાફિલિપહતા. સિકંદરનીનાનીઉંમરેફિલિપેયુરોપ-એશિયાનાઘણાદેશોઉપરચડાઈકરીનેતેનેસરકરીલીધાહતા. તેઓવિજયવંતથઈનેપાછાઆવ્યાત્યારેઆખારાજ્યમાંઆનંદોત્સવથયો, પણદિગ્વિજયનાસમાચારસાંભળીનેનાનોસિકંદરતોરાજમહેલમાંરડીપડ્યો. કોઈએએનેઠપકોઆપીનેપૂછ્યું, “આમકેમરડેછે? તારાબાપઆખીદુનિયાજીતીનેઆવ્યાછે, એટલેતારેતોહરખાવુંજોઈએને!” પણનાનાસિકંદરેજવાબઆપ્યો: “જોમારાબાપઆખીદુનિયાજીતીજાય, તોપછીમારેમાટેજીતવાનુંશુંરહેશે?” ફાધરવાલેસ [‘યૌવનવ્રત’ પુસ્તક]