સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/એ શુદ્ધિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પ્રસિદ્ધવૈષ્ણવઆચાર્યરામાનુજઘડપણમાંખૂબઅશક્તથઈગયાહતા....")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય રામાનુજ ઘડપણમાં ખૂબ અશક્ત થઈ ગયા હતા. તો પણ કોઈના ખભાનો ટેકો લઈને તેઓ સ્નાન કરવા નદીએ જતા.
પ્રસિદ્ધવૈષ્ણવઆચાર્યરામાનુજઘડપણમાંખૂબઅશક્તથઈગયાહતા. તોપણકોઈનાખભાનોટેકોલઈનેતેઓસ્નાનકરવાનદીએજતા.
નદી ભણી જતી વખતે તેઓ પોતાના બ્રાહ્મણ શિષ્યના ખભા પર હાથ મૂકીને જતા, અને સ્નાન કર્યા પછી શૂદ્ર જાતિના શિષ્યના ખભાનો આધાર લઈને આશ્રમે પાછા ફરતા. રામાનુજની આવી વિચિત્રા રીત જોઈને જૂના વિચારના સનાતની લોકો બહુ અકળાતા. એક દિવસ તેઓ ભેગા થઈને રામાનુજાચાર્ય પાસે ગયા અને કહેવા લાગ્યા, “આચાર્યજી, આપે જોઈએ તો સ્નાન પહેલાં શૂદ્રનો સ્પર્શ કરવો; પરંતુ સ્નાન કરીને શુદ્ધ થયા પછી તો મલિન શૂદ્રના ખભા પર હાથ ન જ મૂકવો જોઈએ.”
નદીભણીજતીવખતેતેઓપોતાનાબ્રાહ્મણશિષ્યનાખભાપરહાથમૂકીનેજતા, અનેસ્નાનકર્યાપછીશૂદ્રજાતિનાશિષ્યનાખભાનોઆધારલઈનેઆશ્રમેપાછાફરતા. રામાનુજનીઆવીવિચિત્રારીતજોઈનેજૂનાવિચારનાસનાતનીલોકોબહુઅકળાતા. એકદિવસતેઓભેગાથઈનેરામાનુજાચાર્યપાસેગયાઅનેકહેવાલાગ્યા, “આચાર્યજી, આપેજોઈએતોસ્નાનપહેલાંશૂદ્રનોસ્પર્શકરવો; પરંતુસ્નાનકરીનેશુદ્ધથયાપછીતોમલિનશૂદ્રનાખભાપરહાથનજમૂકવોજોઈએ.”
આ સાંભળીને આચાર્ય હસતા હસતા બોલ્યા, “અરે ભાઈઓ, તમે જેને શૂદ્ર સમજો છો તેના ખભા ઉપર હું સ્નાન કર્યા પછી હાથ મૂકું છું તે તો ઉચ્ચ કુલીન જાતિના મારા અભિમાનને ધોઈ નાખવા માટે. એ શુદ્ધિ હું પાણી વડે કરી શકું તેમ નથી.”
આસાંભળીનેઆચાર્યહસતાહસતાબોલ્યા, “અરેભાઈઓ, તમેજેનેશૂદ્રસમજોછોતેનાખભાઉપરહુંસ્નાનકર્યાપછીહાથમૂકુંછુંતેતોઉચ્ચકુલીનજાતિનામારાઅભિમાનનેધોઈનાખવામાટે. એશુદ્ધિહુંપાણીવડેકરીશકુંતેમનથી.”
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:33, 23 September 2022

પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય રામાનુજ ઘડપણમાં ખૂબ અશક્ત થઈ ગયા હતા. તો પણ કોઈના ખભાનો ટેકો લઈને તેઓ સ્નાન કરવા નદીએ જતા. નદી ભણી જતી વખતે તેઓ પોતાના બ્રાહ્મણ શિષ્યના ખભા પર હાથ મૂકીને જતા, અને સ્નાન કર્યા પછી શૂદ્ર જાતિના શિષ્યના ખભાનો આધાર લઈને આશ્રમે પાછા ફરતા. રામાનુજની આવી વિચિત્રા રીત જોઈને જૂના વિચારના સનાતની લોકો બહુ અકળાતા. એક દિવસ તેઓ ભેગા થઈને રામાનુજાચાર્ય પાસે ગયા અને કહેવા લાગ્યા, “આચાર્યજી, આપે જોઈએ તો સ્નાન પહેલાં શૂદ્રનો સ્પર્શ કરવો; પરંતુ સ્નાન કરીને શુદ્ધ થયા પછી તો મલિન શૂદ્રના ખભા પર હાથ ન જ મૂકવો જોઈએ.” આ સાંભળીને આચાર્ય હસતા હસતા બોલ્યા, “અરે ભાઈઓ, તમે જેને શૂદ્ર સમજો છો તેના ખભા ઉપર હું સ્નાન કર્યા પછી હાથ મૂકું છું તે તો ઉચ્ચ કુલીન જાતિના મારા અભિમાનને ધોઈ નાખવા માટે. એ શુદ્ધિ હું પાણી વડે કરી શકું તેમ નથી.”