સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/આપણાં બાળકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આપણાંબાળકોકેળવણીલેતોચીમળાઈજાયછે. તેઓપુરુષાર્થહીનબને...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
આપણાં બાળકો કેળવણી લે તો ચીમળાઈ જાય છે. તેઓ પુરુષાર્થહીન બને છે અને તેઓને મળેલા જ્ઞાનનો ફેલાવો જનસમાજમાં નથી થતો, તેઓના કુટુંબમાં પણ નથી થતો.
આપણાંબાળકોકેળવણીલેતોચીમળાઈજાયછે. તેઓપુરુષાર્થહીનબનેછેઅનેતેઓનેમળેલાજ્ઞાનનોફેલાવોજનસમાજમાંનથીથતો, તેઓનાકુટુંબમાંપણનથીથતો.
<center>*</center>
*
વિદ્યાર્થીઓ તો પરિસ્થિતિનું આભલું છે. તેમનામાં દંભ નથી, દ્વેષ નથી. જો તેમની અંદર પુરુષાર્થ નથી, સત્ય નથી, અપરિગ્રહ નથી, તો એ દોષ તેમનો નથી; દોષ માબાપનો છે, અધ્યાપકોનો છે. પ્રજાના દોષ વિદ્યાર્થીવર્ગમાં નીતર્યા છે અને તેથી તે વિદ્યાર્થીમાં સ્પષ્ટરૂપે જોઈ શકાય છે.
વિદ્યાર્થીઓતોપરિસ્થિતિનુંઆભલુંછે. તેમનામાંદંભનથી, દ્વેષનથી. જોતેમનીઅંદરપુરુષાર્થનથી, સત્યનથી, અપરિગ્રહનથી, તોએદોષતેમનોનથી; દોષમાબાપનોછે, અધ્યાપકોનોછે. પ્રજાનાદોષવિદ્યાર્થીવર્ગમાંનીતર્યાછેઅનેતેથીતેવિદ્યાર્થીમાંસ્પષ્ટરૂપેજોઈશકાયછે.
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 12:23, 26 September 2022


આપણાં બાળકો કેળવણી લે તો ચીમળાઈ જાય છે. તેઓ પુરુષાર્થહીન બને છે અને તેઓને મળેલા જ્ઞાનનો ફેલાવો જનસમાજમાં નથી થતો, તેઓના કુટુંબમાં પણ નથી થતો.

*

વિદ્યાર્થીઓ તો પરિસ્થિતિનું આભલું છે. તેમનામાં દંભ નથી, દ્વેષ નથી. જો તેમની અંદર પુરુષાર્થ નથી, સત્ય નથી, અપરિગ્રહ નથી, તો એ દોષ તેમનો નથી; દોષ માબાપનો છે, અધ્યાપકોનો છે. પ્રજાના દોષ વિદ્યાર્થીવર્ગમાં નીતર્યા છે અને તેથી તે વિદ્યાર્થીમાં સ્પષ્ટરૂપે જોઈ શકાય છે.