સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/કાટલાં


જગતની બધી ટીકાને સોનાનાં કાટલાંથી ન તોળીએ, પણ લોખંડ કે પથરા જોખવાનાં કાટલાં વાપરીએ. તેમાં મણ-અધમણનો તો હિસાબ સરખો યે ન હોય. [‘આશ્રમનો પ્રાણ’ પુસ્તક]