સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/દીક્ષા સમાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આશ્રમમાંમારાહાથ, પગ, આંખોબધુંમગનલાલજહતા. દુનિયાનેક્યાં...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
આશ્રમમાં મારા હાથ, પગ, આંખો બધું મગનલાલ જ હતા. દુનિયાને ક્યાં ખબર છે કે મારું કહેવાતું મહાત્માપણું પવિત્ર, બાહોશ અને એકનિષ્ઠ એવા સાથીઓના મૂક વૈતરાને જ આભારી છે? અને આવા સાથીઓમાં મારે મન સૌથી શ્રેષ્ઠ, પવિત્ર અને ઉત્કૃષ્ટ તે મગનલાલ હતા.
આશ્રમમાંમારાહાથ, પગ, આંખોબધુંમગનલાલજહતા. દુનિયાનેક્યાંખબરછેકેમારુંકહેવાતુંમહાત્માપણુંપવિત્ર, બાહોશઅનેએકનિષ્ઠએવાસાથીઓનામૂકવૈતરાનેજઆભારીછે? અનેઆવાસાથીઓમાંમારેમનસૌથીશ્રેષ્ઠ, પવિત્રઅનેઉત્કૃષ્ટતેમગનલાલહતા.
જેને મારા સર્વસ્વના વારસ તરીકે મેં ચૂંટી કાઢ્યો હતો, તે ચાલ્યો ગયો. મારામાં ઈશ્વર ઉપર જીવતી શ્રદ્ધા ન હોત તો પોતાના પુત્ર કરતાંયે વધારે વહાલો, જેણે મને કોઈ કાળે દગો દીધો નહોતો, જે ઉદ્યોગની મૂતિર્ હતો, વિશ્વાસુ કૂતરાની પેઠે જેણે આશ્રમની આથિર્ક અને આધ્યાત્મિક ચોકીદારી કરી, તેને ખોઈ બેઠા પછી હું તો ગાંડો થઈને બરાડા પાડતો હોત. એનું જીવન મારે માટે દીક્ષા સમાન છે.
જેનેમારાસર્વસ્વનાવારસતરીકેમેંચૂંટીકાઢ્યોહતો, તેચાલ્યોગયો. મારામાંઈશ્વરઉપરજીવતીશ્રદ્ધાનહોતતોપોતાનાપુત્રકરતાંયેવધારેવહાલો, જેણેમનેકોઈકાળેદગોદીધોનહોતો, જેઉદ્યોગનીમૂતિર્હતો, વિશ્વાસુકૂતરાનીપેઠેજેણેઆશ્રમનીઆથિર્કઅનેઆધ્યાત્મિકચોકીદારીકરી, તેનેખોઈબેઠાપછીહુંતોગાંડોથઈનેબરાડાપાડતોહોત. એનુંજીવનમારેમાટેદીક્ષાસમાનછે.
{{Right|[‘આશ્રમનો પ્રાણ’ પુસ્તક]}}
{{Right|[‘આશ્રમનોપ્રાણ’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 12:46, 26 September 2022


આશ્રમમાં મારા હાથ, પગ, આંખો બધું મગનલાલ જ હતા. દુનિયાને ક્યાં ખબર છે કે મારું કહેવાતું મહાત્માપણું પવિત્ર, બાહોશ અને એકનિષ્ઠ એવા સાથીઓના મૂક વૈતરાને જ આભારી છે? અને આવા સાથીઓમાં મારે મન સૌથી શ્રેષ્ઠ, પવિત્ર અને ઉત્કૃષ્ટ તે મગનલાલ હતા. જેને મારા સર્વસ્વના વારસ તરીકે મેં ચૂંટી કાઢ્યો હતો, તે ચાલ્યો ગયો. મારામાં ઈશ્વર ઉપર જીવતી શ્રદ્ધા ન હોત તો પોતાના પુત્ર કરતાંયે વધારે વહાલો, જેણે મને કોઈ કાળે દગો દીધો નહોતો, જે ઉદ્યોગની મૂતિર્ હતો, વિશ્વાસુ કૂતરાની પેઠે જેણે આશ્રમની આથિર્ક અને આધ્યાત્મિક ચોકીદારી કરી, તેને ખોઈ બેઠા પછી હું તો ગાંડો થઈને બરાડા પાડતો હોત. એનું જીવન મારે માટે દીક્ષા સમાન છે. [‘આશ્રમનો પ્રાણ’ પુસ્તક]