સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુનાથજી નાયક/પંદર જ મિનિટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ઘણાલોકોબૂમોમારેછેકે, અમનેસમયમળતોનથી. પણમોટાંમોટાંકામક...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ઘણાલોકોબૂમોમારેછેકે, અમનેસમયમળતોનથી. પણમોટાંમોટાંકામકરનારાઅનેકમાણસોતોનજીવાંદેખાતાંકામોકરવાનીફુરસદમેળવીશકેછે. જેઓપોતાનાકામનીઅનેસમયનીવિચારપૂર્વકનીયોજનાકરેછેઅનેતેમુજબચાલવાનીટેવપાડેછે, તેઓઘણીઉપાધિમાંથીબચીજાયછે.
 
પંદરમિનિટજેટલાટૂંકાસમયમાંમાણસશુંશુંકરીશકેતેનાનમૂનાઆપણેજોઈએ :
ઘણા લોકો બૂમો મારે છે કે, અમને સમય મળતો નથી. પણ મોટાં મોટાં કામ કરનારા અનેક માણસો તો નજીવાં દેખાતાં કામો કરવાની ફુરસદ મેળવી શકે છે. જેઓ પોતાના કામની અને સમયની વિચારપૂર્વકની યોજના કરે છે અને તે મુજબ ચાલવાની ટેવ પાડે છે, તેઓ ઘણી ઉપાધિમાંથી બચી જાય છે.
૧૫મિનિટમાં —
પંદર મિનિટ જેટલા ટૂંકા સમયમાં માણસ શું શું કરી શકે તેના નમૂના આપણે જોઈએ :
સામાન્યઝડપેસવાકિલોમીટરચાલીશકાય; સાઇકલઉપર૩કિલોમીટરનુંઅંતરકાપીશકાય.
૧૫ મિનિટમાં —
સામાન્યપુસ્તકનાંપાંચપાનાંવાંચીશકાય.
સામાન્ય ઝડપે સવા કિલોમીટર ચાલી શકાય; સાઇકલ ઉપર ૩ કિલોમીટરનું અંતર કાપી શકાય.
શરીરનેતંદુરસ્તરાખવાઆસનોકેવ્યાયામકરીશકાય.
સામાન્ય પુસ્તકનાં પાંચ પાનાં વાંચી શકાય.
મનનેસ્વસ્થરાખવામાટેપ્રાર્થના, ધ્યાનકેચિંતનકરીશકાય.
શરીરને તંદુરસ્ત રાખવા આસનો કે વ્યાયામ કરી શકાય.
ઘરનાબે-ત્રાણઓરડાનીસફાઈકરીશકાય.
મનને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થના, ધ્યાન કે ચિંતન કરી શકાય.
પોતાનાંકપડાંધોઈશકાય.
ઘરના બે-ત્રાણ ઓરડાની સફાઈ કરી શકાય.
ઘરનાંશાકભાજીસુધારીઆપીશકાય.
પોતાનાં કપડાં ધોઈ શકાય.
અક્ષરસુધારવાતથાવિચારસ્થિરકરવાડાયરીલખીશકાય.
ઘરનાં શાકભાજી સુધારી આપી શકાય.
ટપાલનાબેનાનાપત્રોસારીરીતેલખીનેફરીવાંચીજઈશકાય.
અક્ષર સુધારવા તથા વિચાર સ્થિર કરવા ડાયરી લખી શકાય.
ધ્યાનમાંએરાખવાનુંછેકે૧૫મિનિટનોજેમસારોઉપયોગથઈશકેછે, તેમએનોદુરુપયોગપણથઈશકેછે. કેટલાકફરિયાદકરેછેકે, અમનેફરવાજવાનોસમયનથીમળતો, નિરાંતેજમવાનોસમયનથીમળતો, ટપાલલખવાનોસમયનથીમળતો. પરંતુએમનાઅમૂલ્યસમયનીચોરીઅવ્યવસ્થાઅનેઅવિચારદ્વારાકેવીરીતેથાયછેતેટલુંતપાસવાનોપંદરજમિનિટનોસમયતોતેમણેપ્રથમકાઢવોજજોઈએ.
ટપાલના બે નાના પત્રો સારી રીતે લખીને ફરી વાંચી જઈ શકાય.
{{Right|[‘લોકજીવન’ પખવાડિક :૧૯૭૦]}}
ધ્યાનમાં એ રાખવાનું છે કે ૧૫ મિનિટનો જેમ સારો ઉપયોગ થઈ શકે છે, તેમ એનો દુરુપયોગ પણ થઈ શકે છે. કેટલાક ફરિયાદ કરે છે કે, અમને ફરવા જવાનો સમય નથી મળતો, નિરાંતે જમવાનો સમય નથી મળતો, ટપાલ લખવાનો સમય નથી મળતો. પરંતુ એમના અમૂલ્ય સમયની ચોરી અવ્યવસ્થા અને અવિચાર દ્વારા કેવી રીતે થાય છે તેટલું તપાસવાનો પંદર જ મિનિટનો સમય તો તેમણે પ્રથમ કાઢવો જ જોઈએ.
{{Right|[‘લોકજીવન’ પખવાડિક : ૧૯૭૦]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 06:32, 27 September 2022


ઘણા લોકો બૂમો મારે છે કે, અમને સમય મળતો નથી. પણ મોટાં મોટાં કામ કરનારા અનેક માણસો તો નજીવાં દેખાતાં કામો કરવાની ફુરસદ મેળવી શકે છે. જેઓ પોતાના કામની અને સમયની વિચારપૂર્વકની યોજના કરે છે અને તે મુજબ ચાલવાની ટેવ પાડે છે, તેઓ ઘણી ઉપાધિમાંથી બચી જાય છે. પંદર મિનિટ જેટલા ટૂંકા સમયમાં માણસ શું શું કરી શકે તેના નમૂના આપણે જોઈએ : ૧૫ મિનિટમાં — સામાન્ય ઝડપે સવા કિલોમીટર ચાલી શકાય; સાઇકલ ઉપર ૩ કિલોમીટરનું અંતર કાપી શકાય. સામાન્ય પુસ્તકનાં પાંચ પાનાં વાંચી શકાય. શરીરને તંદુરસ્ત રાખવા આસનો કે વ્યાયામ કરી શકાય. મનને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થના, ધ્યાન કે ચિંતન કરી શકાય. ઘરના બે-ત્રાણ ઓરડાની સફાઈ કરી શકાય. પોતાનાં કપડાં ધોઈ શકાય. ઘરનાં શાકભાજી સુધારી આપી શકાય. અક્ષર સુધારવા તથા વિચાર સ્થિર કરવા ડાયરી લખી શકાય. ટપાલના બે નાના પત્રો સારી રીતે લખીને ફરી વાંચી જઈ શકાય. ધ્યાનમાં એ રાખવાનું છે કે ૧૫ મિનિટનો જેમ સારો ઉપયોગ થઈ શકે છે, તેમ એનો દુરુપયોગ પણ થઈ શકે છે. કેટલાક ફરિયાદ કરે છે કે, અમને ફરવા જવાનો સમય નથી મળતો, નિરાંતે જમવાનો સમય નથી મળતો, ટપાલ લખવાનો સમય નથી મળતો. પરંતુ એમના અમૂલ્ય સમયની ચોરી અવ્યવસ્થા અને અવિચાર દ્વારા કેવી રીતે થાય છે તેટલું તપાસવાનો પંદર જ મિનિટનો સમય તો તેમણે પ્રથમ કાઢવો જ જોઈએ. [‘લોકજીવન’ પખવાડિક : ૧૯૭૦]