સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રણછોડ/દિલમાં દીવો કરો!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 7: Line 7:
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારું મટી જાશે,
ત્યારે અંધારું મટી જાશે,
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે…


પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે…
દાસ રણછોડે ઘર સંભાળ્યું,
દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઊઘડયું તાળું;
જડી કૂંચી ને ઊઘડયું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે.
થયું ભોમંડળમાં અજવાળું રે.
</poem>
</poem>

Latest revision as of 07:39, 27 September 2022



દિલમાં દીવો કરો, રે દીવો કરો.
કૂડા કામક્રોધને પરહરો, રે દિલમાં દીવો કરો!…

સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારું મટી જાશે,
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે…

દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઊઘડયું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે.