સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ ર. દવે, હર્ષદ ત્રિવેદી, સતીશ વ્યાસ/પ્રવાસના રમણીય દસ્તાવેજો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 4: Line 4:
કેટલાક પુરુષો સર્વત્રા વિહરતા રહે છે, આદ્યપ્રવાસી મેઘ સમા. પ્રવાસશીલ ભોળાભાઈ એવી મેઘવૃત્તિનું વરદાન પામ્યા છે. પણ ભોળાભાઈ એકલપેટા નથી. પ્રવાસ દરમિયાન એ ડાયરી લખે છે, તો કદાચિત ભીના ભીના પત્રો પણ લખે છે. અને પ્રવાસના આવા રમણીય દસ્તાવેજોને એ ગ્રંથરૂપે સુલભ કરી આપે છે.
કેટલાક પુરુષો સર્વત્રા વિહરતા રહે છે, આદ્યપ્રવાસી મેઘ સમા. પ્રવાસશીલ ભોળાભાઈ એવી મેઘવૃત્તિનું વરદાન પામ્યા છે. પણ ભોળાભાઈ એકલપેટા નથી. પ્રવાસ દરમિયાન એ ડાયરી લખે છે, તો કદાચિત ભીના ભીના પત્રો પણ લખે છે. અને પ્રવાસના આવા રમણીય દસ્તાવેજોને એ ગ્રંથરૂપે સુલભ કરી આપે છે.
{{Right|રમેશ ર. દવે}}
{{Right|રમેશ ર. દવે}}
<b>
<br>
<center>*</center>
<center>*</center>
ભોળાભાઈના નિબંધોમાં સાહજિકતા, સચ્ચાઈ, અને સાદું છતાં સર્જનાત્મક ગદ્ય આપણું મન હરી લે છે. આ બધું જોયું છે, અનુભવ્યું છે, તેના આનંદના ભાગીદાર અન્યનેય બનાવવા છે, કશુંક વહેંચવું છે, એ રીતે એ કહે છે.
ભોળાભાઈના નિબંધોમાં સાહજિકતા, સચ્ચાઈ, અને સાદું છતાં સર્જનાત્મક ગદ્ય આપણું મન હરી લે છે. આ બધું જોયું છે, અનુભવ્યું છે, તેના આનંદના ભાગીદાર અન્યનેય બનાવવા છે, કશુંક વહેંચવું છે, એ રીતે એ કહે છે.
{{Right|હર્ષદ ત્રિવેદી}}
{{Right|હર્ષદ ત્રિવેદી}}
<br>
<center>*</center>
<center>*</center>
એક સૌંદર્યમર્મી, સંવેદનપ્રેમી અને સાહિત્યકર્મી સર્જકના સાચૂકલા, નિરાડંબરી વ્યક્તિત્વનો ચેતનવંતો સ્પર્શ ભોળાભાઈના નિબંધો દ્વારા થાય છે.
એક સૌંદર્યમર્મી, સંવેદનપ્રેમી અને સાહિત્યકર્મી સર્જકના સાચૂકલા, નિરાડંબરી વ્યક્તિત્વનો ચેતનવંતો સ્પર્શ ભોળાભાઈના નિબંધો દ્વારા થાય છે.
{{Right|સતીશ વ્યાસ}}
{{Right|સતીશ વ્યાસ}}
<br>
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 09:59, 27 September 2022


કેટલાક પુરુષો સર્વત્રા વિહરતા રહે છે, આદ્યપ્રવાસી મેઘ સમા. પ્રવાસશીલ ભોળાભાઈ એવી મેઘવૃત્તિનું વરદાન પામ્યા છે. પણ ભોળાભાઈ એકલપેટા નથી. પ્રવાસ દરમિયાન એ ડાયરી લખે છે, તો કદાચિત ભીના ભીના પત્રો પણ લખે છે. અને પ્રવાસના આવા રમણીય દસ્તાવેજોને એ ગ્રંથરૂપે સુલભ કરી આપે છે. રમેશ ર. દવે

*

ભોળાભાઈના નિબંધોમાં સાહજિકતા, સચ્ચાઈ, અને સાદું છતાં સર્જનાત્મક ગદ્ય આપણું મન હરી લે છે. આ બધું જોયું છે, અનુભવ્યું છે, તેના આનંદના ભાગીદાર અન્યનેય બનાવવા છે, કશુંક વહેંચવું છે, એ રીતે એ કહે છે. હર્ષદ ત્રિવેદી

*

એક સૌંદર્યમર્મી, સંવેદનપ્રેમી અને સાહિત્યકર્મી સર્જકના સાચૂકલા, નિરાડંબરી વ્યક્તિત્વનો ચેતનવંતો સ્પર્શ ભોળાભાઈના નિબંધો દ્વારા થાય છે. સતીશ વ્યાસ