સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“ધર્માદાનું શી રીતે ખવાય?”

From Ekatra Wiki
Revision as of 11:31, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} રાધનપુરવિભાગમાંસખતદુકાળપડ્યોહતો. અનાજપૂરતુંમળેનહીં. એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          રાધનપુરવિભાગમાંસખતદુકાળપડ્યોહતો. અનાજપૂરતુંમળેનહીં. એટલેદરઅઠવાડિયેગોળમફતઆપવામાંઆવતોનેચણાવેચાતા. ત્યાંપંચાસરગામમાંધૂળીકરીનેએકકોળીબાઈરહે. એનાથીસારીસ્થિતિનાલોકોગોળમફતલે, પણઆબાઈનલે. એનેએકદીકરી. બંનેમહેનતકરીનેજીવે. ધૂળીનેએકદીકરોહતો, એમરીગયો. એપછીએનોધણીપણમરીગયો. એનેત્યાંબેબળદહતા, ૨૫વીઘાંજમીનહતીનેથોડાપૈસાહતા. બાઈએબળદવેચીદીધા, એનારૂપિયાછસોઊપજ્યા. એરૂપિયાગામનાવણિકગૃહસ્થનેઆપીનેકહ્યું: “શેઠ, મરનારનુંભલુંથાયએવાકામમાંઆરૂપિયાવાપરો.” પેલાગૃહસ્થેતેમાંથીબાજુનાગામમાંકૂવોનેહવાડોકરાવ્યા. એપ્રદેશમાંમીઠુંપાણીજવલ્લેજનીકળે. પણઈશ્વરકૃપાએઅહીંમીઠુંપાણીનીકળ્યું. લોકોખુશખુશથઈગયા. પચાસવીઘાંજમીનહતી. એધૂળીએકૂતરાંનેરોટલાખાવાતથાપરબડીમાંઆપીદીધીઅનેથોડારૂપિયાહતાતેની૩૩તોલાચાંદીલઈરામજીમંદિરમાંભગવાનનોમુગટકરાવડાવ્યો. પોતાનાગામમાંએકપરબપણમંડાવી. આધૂળીનેમળવાનુંથયુંત્યારેમેંપૂછ્યું, “બળદકેમવેચીદીધા?” “મા’રાજ, એમનુંમારાથીખવાય? આબળદએમનાહતાએટલેવેચીદીધા.” “જમીનદીકરીનેઆપીહોતતો?” “દીકરીનેશુંકામઆલું? એએનુંનસીબલઈનેનહીંઆવીહોય?” મેંઆગળપૂછ્યું: “તમેગોળકેમનથીલેતાં?” રાજ, બધીમિલકતધર્માદાકરીલીધી. હવેમારાથીધર્માદાનુંશીરીતેખવાય?” મનેથયું: આબાઈમાંસર્વસ્વઅર્પણકરવાનીઆશકિતક્યાંથીઆવીહશે? એટલીઊચીધર્મબુદ્ધિએણેક્યાંથીપ્રાપ્તકરીહશે?