સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/આપો તો આટલું આપો રે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ૧ ભીડુંમારીભાંગોએવીકંઈ કેહુંતોજાચનાજાચુંનહીં! આપોતોઆટલુંઆપ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
ભીડુંમારીભાંગોએવીકંઈ
કેહુંતોજાચનાજાચુંનહીં!
આપોતોઆટલુંઆપોરે, (૨)
કદીહુંભીડથીબીઉંનહીં!
દુઃખોનીલાયમાંટાઢકદઈ
દિલાસોનાદોતોકંઈનહીં;
આપોતોઆટલુંઆપોરે, (૨)
દુઃખોનેજીતુંસહીલઈ. …
તમેમનેતારજોતારણહાર!
કેએવીજાચનાજાચુંનહીં;
આપોતોઆટલુંઆપોરે, (૨)
તરુંપણથાકેનામારીદેહી!
ભારોમારોહળવોકરીદઈ,
દિલાસોનાદોતોકંઈનહીં;
આપોતોઆટલુંઆપોરે, (૨)
બધોયેભારશકુંહુંવહી.
હશેજ્યારેસુખનોઉજ્જ્વળદિન,
લળીલળીનીરખીશતારુંવદન;
દુઃખનીજ્યારેરાતથશેને
ભૂલશેસકળમહી;
તેવારેઆટલુંઆપોરે,
આપોતોઆટલુંઆપોરે,
તમોપરઆસ્થાતૂટેનહીં!
{{Right|(અનુ. જુગતરામદવે)}}


{{Right|[‘ગુરુદેવનાંગીતો’ પુસ્તક]}}
 
<center>૧</center>
ભીડું મારી ભાંગો એવી કંઈ
કે હું તો જાચના જાચું નહીં!
આપો તો આટલું આપો રે, (૨)
કદી હું ભીડથી બીઉં નહીં!
 
દુઃખોની લાયમાં ટાઢક દઈ
દિલાસો ના દો તો કંઈ નહીં;
આપો તો આટલું આપો રે, (૨)
દુઃખોને જીતું સહી લઈ. …
 
<center>૨</center>
તમે મને તારજો તારણહાર!
કે એવી જાચના જાચું નહીં;
આપો તો આટલું આપો રે, (૨)
તરું પણ થાકે ના મારી દેહી!
 
ભારો મારો હળવો કરી દઈ,
દિલાસો ના દો તો કંઈ નહીં;
આપો તો આટલું આપો રે, (૨)
બધોયે ભાર શકું હું વહી.
હશે જ્યારે સુખનો ઉજ્જ્વળ દિન,
લળી લળી નીરખીશ તારું વદન;
દુઃખની જ્યારે રાત થશે ને
 
ભૂલશે સકળ મહી;
તે વારે આટલું આપો રે,
આપો તો આટલું આપો રે,
તમો પર આસ્થા તૂટે નહીં!
{{Right|(અનુ. જુગતરામ દવે)}}
{{Right|[‘ગુરુદેવનાં ગીતો’ પુસ્તક]}}
</poem>
</poem>

Latest revision as of 10:48, 27 September 2022




ભીડું મારી ભાંગો એવી કંઈ
કે હું તો જાચના જાચું નહીં!
આપો તો આટલું આપો રે, (૨)
કદી હું ભીડથી બીઉં નહીં!

દુઃખોની લાયમાં ટાઢક દઈ
દિલાસો ના દો તો કંઈ નહીં;
આપો તો આટલું આપો રે, (૨)
દુઃખોને જીતું સહી લઈ. …


તમે મને તારજો તારણહાર!
કે એવી જાચના જાચું નહીં;
આપો તો આટલું આપો રે, (૨)
તરું પણ થાકે ના મારી દેહી!

ભારો મારો હળવો કરી દઈ,
દિલાસો ના દો તો કંઈ નહીં;
આપો તો આટલું આપો રે, (૨)
બધોયે ભાર શકું હું વહી.
હશે જ્યારે સુખનો ઉજ્જ્વળ દિન,
લળી લળી નીરખીશ તારું વદન;
દુઃખની જ્યારે રાત થશે ને

ભૂલશે સકળ મહી;
તે વારે આટલું આપો રે,
આપો તો આટલું આપો રે,
તમો પર આસ્થા તૂટે નહીં!
(અનુ. જુગતરામ દવે)
[‘ગુરુદેવનાં ગીતો’ પુસ્તક]