સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/એ દિવસ —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ભાગ્યચક્રનાપરિવર્તનદ્વારાએકદિવસતોઅંગ્રેજોનેઆભારત-સા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ભાગ્યચક્રનાપરિવર્તનદ્વારાએકદિવસતોઅંગ્રેજોનેઆભારત-સામ્રાજ્યછોડીનેજવુંજપડશે. પરંતુતેઓપોતાનીપાછળકેવાશ્રીહીનકંગાલિયતનાઉકરડાસમાભારતવર્ષનેમૂકીજશે! જીવનનાપ્રારંભકાળમાંમેંયુરોપનીસંપત્તિરૂપઆસંસ્કૃતિનાદાનઉપરસમગ્રઅંતરથીવિશ્વાસરાખ્યોહતો. અનેઆજેમારીવિદાયનેસમયેતેવિશ્વાસબિલકુલઊડીગયોછે. આજેહુંસામાકિનારાનોમુસાફરછું — પાછળનાઘાટઉપરહુંશુંમૂકતોઆવ્યો? એકઅભિમાનીસંસ્કૃતિનાંચારેકોરવેરાયેલાંખંડિયેરો! ઇતિહાસમાંએકેટલુંતુચ્છઉચ્છિષ્ટલેખાશે! પણમાણસપ્રત્યેવિશ્વાસખોઈબેસવોએપાપછે, એશ્રધ્ધાહુંઆખરસુધીજાળવીરાખીશ. મનુષ્યત્વનાપરાભવનેઅંતહીનઅનેઉપાયહીનમાનીલેવોએનેહુંઅપરાધસમજુંછું.
 
હુંએટલુંકહેતોજાઉંકેપ્રબળપ્રતાપશાળીનાંપણસામર્થ્ય, મદમત્તતા, આત્મંભરિતાસલામતનથી, એપુરવારથવાનોદિવસઆજેસામેઆવીનેઊભોછે, અનેજરૂરએસત્યસાબિતથશેકે — અધર્મથીમાણસઅમુકવખતપૂરતોસંપત્તિમાનથાયછે, સુખોપામેછે, હરીફોઉપરવિજયમેળવેછે, પણઅંતેસમૂળગોનાશપામેછે.
ભાગ્યચક્રના પરિવર્તન દ્વારા એક દિવસ તો અંગ્રેજોને આ ભારત-સામ્રાજ્ય છોડીને જવું જ પડશે. પરંતુ તેઓ પોતાની પાછળ કેવા શ્રીહીન કંગાલિયતના ઉકરડા સમા ભારતવર્ષને મૂકી જશે! જીવનના પ્રારંભકાળમાં મેં યુરોપની સંપત્તિરૂપ આ સંસ્કૃતિના દાન ઉપર સમગ્ર અંતરથી વિશ્વાસ રાખ્યો હતો. અને આજે મારી વિદાયને સમયે તે વિશ્વાસ બિલકુલ ઊડી ગયો છે. આજે હું સામા કિનારાનો મુસાફર છું — પાછળના ઘાટ ઉપર હું શું મૂકતો આવ્યો? એક અભિમાની સંસ્કૃતિનાં ચારે કોર વેરાયેલાં ખંડિયેરો! ઇતિહાસમાં એ કેટલું તુચ્છ ઉચ્છિષ્ટ લેખાશે! પણ માણસ પ્રત્યે વિશ્વાસ ખોઈ બેસવો એ પાપ છે, એ શ્રધ્ધા હું આખર સુધી જાળવી રાખીશ. મનુષ્યત્વના પરાભવને અંતહીન અને ઉપાયહીન માની લેવો એને હું અપરાધ સમજું છું.
{{Right|(અનુ. નગીનદાસપારેખ)
હું એટલું કહેતો જાઉં કે પ્રબળ પ્રતાપશાળીનાં પણ સામર્થ્ય, મદમત્તતા, આત્મંભરિતા સલામત નથી, એ પુરવાર થવાનો દિવસ આજે સામે આવીને ઊભો છે, અને જરૂર એ સત્ય સાબિત થશે કે — અધર્મથી માણસ અમુક વખત પૂરતો સંપત્તિમાન થાય છે, સુખો પામે છે, હરીફો ઉપર વિજય મેળવે છે, પણ અંતે સમૂળગો નાશ પામે છે.
}}
{{Right|(અનુ. નગીનદાસ પારેખ)}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:53, 27 September 2022


ભાગ્યચક્રના પરિવર્તન દ્વારા એક દિવસ તો અંગ્રેજોને આ ભારત-સામ્રાજ્ય છોડીને જવું જ પડશે. પરંતુ તેઓ પોતાની પાછળ કેવા શ્રીહીન કંગાલિયતના ઉકરડા સમા ભારતવર્ષને મૂકી જશે! જીવનના પ્રારંભકાળમાં મેં યુરોપની સંપત્તિરૂપ આ સંસ્કૃતિના દાન ઉપર સમગ્ર અંતરથી વિશ્વાસ રાખ્યો હતો. અને આજે મારી વિદાયને સમયે તે વિશ્વાસ બિલકુલ ઊડી ગયો છે. આજે હું સામા કિનારાનો મુસાફર છું — પાછળના ઘાટ ઉપર હું શું મૂકતો આવ્યો? એક અભિમાની સંસ્કૃતિનાં ચારે કોર વેરાયેલાં ખંડિયેરો! ઇતિહાસમાં એ કેટલું તુચ્છ ઉચ્છિષ્ટ લેખાશે! પણ માણસ પ્રત્યે વિશ્વાસ ખોઈ બેસવો એ પાપ છે, એ શ્રધ્ધા હું આખર સુધી જાળવી રાખીશ. મનુષ્યત્વના પરાભવને અંતહીન અને ઉપાયહીન માની લેવો એને હું અપરાધ સમજું છું. હું એટલું કહેતો જાઉં કે પ્રબળ પ્રતાપશાળીનાં પણ સામર્થ્ય, મદમત્તતા, આત્મંભરિતા સલામત નથી, એ પુરવાર થવાનો દિવસ આજે સામે આવીને ઊભો છે, અને જરૂર એ સત્ય સાબિત થશે કે — અધર્મથી માણસ અમુક વખત પૂરતો સંપત્તિમાન થાય છે, સુખો પામે છે, હરીફો ઉપર વિજય મેળવે છે, પણ અંતે સમૂળગો નાશ પામે છે. (અનુ. નગીનદાસ પારેખ)