સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/કેવી હશે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> કોઈદીસાંભરેનૈ, મામનેકોઈદીસાંભરેનૈ. કેવીહશેનેકેવીનૈ? મામનેકોઈ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
કોઈદીસાંભરેનૈ,
 
મામનેકોઈદીસાંભરેનૈ.
 
કેવીહશેનેકેવીનૈ?
કોઈ દી સાંભરે નૈ,
મામનેકોઈદીસાંભરેનૈ.
મા મને કોઈ દી સાંભરે નૈ.
કોકકોકવારવળીરમ્મતવચાળે
કેવી હશે ને કેવી નૈ?
મારાકાનમાંગણગણથાય,
મા મને કોઈ દી સાંભરે નૈ.
હુતુતુતુનીહડિયાપાટીમાં
કોક કોક વાર વળી રમ્મત વચાળે
માનોશબદસંભળાય —
મારા કાનમાં ગણગણ થાય,
માજાણેહીંચકોરતીવઈગઈ,
હુતુતુતુની હડિયાપાટીમાં
હાલાંનાસૂરથોડાવેરતીગઈ....
માનો શબદ સંભળાય —
{{Right|(અનુ. ઝવેરચંદમેઘાણી)}}
મા જાણે હીંચકોરતી વઈ ગઈ,
હાલાંના સૂર થોડા વેરતી ગઈ....
{{Right|(અનુ. ઝવેરચંદ મેઘાણી)}}
{{Right|[‘સોના-નાવડી’ પુસ્તક]}}
{{Right|[‘સોના-નાવડી’ પુસ્તક]}}
</poem>
</poem>

Latest revision as of 10:51, 27 September 2022



કોઈ દી સાંભરે નૈ,
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ?
મા મને કોઈ દી સાંભરે નૈ.
કોક કોક વાર વળી રમ્મત વચાળે
મારા કાનમાં ગણગણ થાય,
હુતુતુતુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય —
મા જાણે હીંચકોરતી વઈ ગઈ,
હાલાંના સૂર થોડા વેરતી ગઈ....
(અનુ. ઝવેરચંદ મેઘાણી)
[‘સોના-નાવડી’ પુસ્તક]