સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/પરમ દાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} કીર્તિનીવાતજવાદો. ભાગ્યનુંપરમદાનપ્રીતિછે, કવિપક્ષેતેજ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
કીર્તિનીવાતજવાદો. ભાગ્યનુંપરમદાનપ્રીતિછે, કવિપક્ષેતેજશ્રેષ્ઠપુરસ્કારછે. જેમનુષ્યકામકરેછેતેનુંવેતનકીર્તિઆપીનેચૂકવીશકાય. આનંદદેવાનુંજજેનુંકામછે, એનુંપ્રાપ્યપ્રીતિવિનાચૂકવીશકાતુંનથી.


{{Right|''----------------------''}}
 
કીર્તિની વાત જવા દો. ભાગ્યનું પરમ દાન પ્રીતિ છે, કવિપક્ષે તે જ શ્રેષ્ઠ પુરસ્કાર છે. જે મનુષ્ય કામ કરે છે તેનું વેતન કીર્તિ આપીને ચૂકવી શકાય. આનંદ દેવાનું જ જેનું કામ છે, એનું પ્રાપ્ય પ્રીતિ વિના ચૂકવી શકાતું નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:39, 27 September 2022


કીર્તિની વાત જવા દો. ભાગ્યનું પરમ દાન પ્રીતિ છે, કવિપક્ષે તે જ શ્રેષ્ઠ પુરસ્કાર છે. જે મનુષ્ય કામ કરે છે તેનું વેતન કીર્તિ આપીને ચૂકવી શકાય. આનંદ દેવાનું જ જેનું કામ છે, એનું પ્રાપ્ય પ્રીતિ વિના ચૂકવી શકાતું નથી.