સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/રવીન્દ્રનાથની ચિંતન-કણિકાઓ

From Ekatra Wiki
Revision as of 09:17, 8 June 2021 by ArtiMudra (talk | contribs)
Jump to navigation Jump to search

          સવારનાપહોરમાંતો, પ્રભાતનોપ્રકાશપોતેજઆવીનેઆપણીઊંઘઉડાડીદેછે. પરંતુસંધ્યાસમયનીઆપણીમૂર્ચ્છાકોણઉતારશે?

આપણાઉપાસનાનામંત્રામાંઆવેછે : સુખકરનેનમસ્કાર, કલ્યાણકરનેનમસ્કાર. પણઆપણેતોસુખકરનેજનમસ્કારકરીએછીએ, કલ્યાણકરનેહંમેશાંનમસ્કારકરીશકતાનથી. કલ્યાણકરતેકંઈકેવળસુખકરજનથીહોતું, તેદુઃખકરપણહોયછે.

ધનીવિલાસીલોકોપોતાનીબધીમહેનતબચાવીનેકેવળઆરામમાંજમગ્નરહેછે. એથીતેઓપોતાનેપાંગળાબનાવીમૂકેછે. જેબધીશક્તિઓલઈનેતેઓજન્મ્યાહોયછે, તેઉપયોગનેઅભાવેપૂરોવિકાસપામીશકતીનથી, ચીમળાઈજાયછે, વિકૃતથઈજાયછે.

આપૃથ્વીપરઆવીનેજેમનુષ્યેદુઃખનજોયું, તેનેઈશ્વરતરફથીતેનોપૂરોહિસ્સોનમળ્યો, તેનુંભાથુંઊણુંરહીગયુંસમજવું.

જગતમાંઆપણોઆદુઃખનોહિસ્સોસંપૂર્ણન્યાયસંગતહોયજ, એવુંબનતુંનથી. જેનેઆપણેઅન્યાયગણીએ, તેનોપણયોગ્યરીતેસ્વીકારકરીશકીએ, એવુંઆપણામાંસામર્થ્યહોવુંજોઈએ.

દુનિયામાંઆપણેભાગેજેસુખઆવેછે, તેપણશુંબરાબરહિસાબસરઆવેછે? ઘણીવારઆપણેગાંઠથીજેદામચૂકવીએછીએતેનાકરતાંવધારેખરીદકરીબેસતાનથી? પણત્યારેતોઆપણેકદીએવોવિચારકરવાનથીબેસતાકેઆપણેએનેલાયકછીએકેનહીં. તોન્યાય-અન્યાયનોવિચારશુંમાત્રાદુઃખનેવખતેજમેળવવાનો? બરાબરહિસાબસરતોજીવનમાંકોઈજવસ્તુઆપણનેમળતીહોતીનથી.

ગ્રહણઅનેવર્જનનીમારફતેજઆપણાઆપ્રાણનીક્રિયાચાલતીહોયછે. આપણીબુદ્ધિનો, આપણાસૌંદર્યબોધનો, ખરુંજોતાંઆપણીસમસ્તશ્રેષ્ઠતાનોમૂળધર્મજએછેકેતેમાત્રાલેશેજનહીં, ત્યાગપણકરશે.

જીવનમાંન્યાયનીસાથેઅન્યાયપણભળેલોહોય, એઆપણાચારિત્રયનેમાટેઅત્યંતઆવશ્યકછે. નિશ્વાસ-પ્રશ્વાસનીક્રિયાનીપેઠેઆપણાચારિત્રયમાંએવીએકસ્વાભાવિકશક્તિહોવીજોઈએ, જેથીઆપણુંજેહોયતેટલુંઅનાયાસેઆપણેગ્રહણકરીએ, અનેજેટલુંત્યાજ્યહોયતેટલુંવિનાક્ષોભેત્યાગીશકીએ.

રોજઆપણેજેઉપાસનાકરીએછીએ, તેનીમદદથીદરરોજઆપણેત્યાગમાટેથોડાથોડાતૈયારથતારહીએછીએ. તૈયારથયાવગરછૂટકોજનથી, કારણસંસારમાંએકત્યાગનોધર્મછેતેઆપણનેક્યાંયઊભારહેવાદેવામાગતોનથી. તેકહેછે, સતતછોડવુંપડશેઅનેઆગળવધવુંપડશે.

આપણેએવીરીતેચાલવુંજોઈએકેસંસારકોઈવારએવુંનકહેવાપામેકે, તારીપાસેથીછીનવીલઈશ; પણઆપણેજકહીશકીએકેહુંત્યાગકરીશ. એત્યાગદ્વારાઆપણેદરિદ્રથઈજઈશું, એવુંમાનવાનુંનથી. પૂર્ણતરરીતેપામવાનેમાટેજઆપણોએત્યાગહોયછે. આપણેજગતમાંબદ્ધહોઈએછીએત્યારેજગતનેજોઈશકતાનથી, જેમુક્તથયોછેતેજજગતનેજાણેછે, જગતનેપામેછે.

ત્યાગએશૂન્યતાનથી — અધિકારનીપૂર્ણતાછે. સગીરજ્યારેસંપત્તિનોપૂરોઅધિકારીનથીહોતો, ત્યારેતેદાનકેવેચાણકરીશકતોનથી. તેવખતેતેનેમાત્રાભોગનોક્ષુદ્રઅધિકારહોયછે — ત્યાગનોમહાનઅધિકારહોતોનથી.

કર્મનાક્ષેત્રામાંત્યાગઅનેલાભવિરુદ્ધકોટિનાંગણાયછે. પણપ્રેમમાંતોત્યાગઅનેલાભએકજહોયછે. જેનાઉપરઆપણેપ્રેમરાખીએછીએ, તેનેઆપીએતેજઆપણોલાભ. તેમાંઆપવુંઅનેપામવુંએકજછે.

પ્રેમજસંપૂર્ણસ્વાધીનછે, અનેપ્રેમજસંપૂર્ણઅધીનછે. આપણેકેવળસ્વાધીનતાજઇચ્છીએછીએ, એવુંનથી. અધીનતાપણઆપણેઇચ્છીએછીએ. પ્રેમજેટલોસ્વાધીનછે, તેટલુંસ્વાધીનબીજુંકશુંનથી. વળી, પ્રેમનીજેઅધીનતાછે, તેનાજેવીમોટીઅધીનતાજગતમાંક્યાંછે?

રોજ-રોજઆપણીઉપાસનામાંથીઆપણેમાગીહતીશાંતિ. પરંતુશાંતિમાગીએએટલેશાંતિમળીજતીનથી. તેનાકરતાંબીજુંઘણુંવિશેષનમાગીએ, તોશાંતિનીપ્રાર્થનાપણવિફળજાયછે. દર્દીજોશાંતિજમાગે — સ્વાસ્થ્યનમાગે, તોશાંતિપણપામતોનથી, સ્વાસ્થ્યપણપામતોનથી. આપણનેપણએકલીશાંતિથીનહિચાલે, પ્રેમજોઈશે.

આપણોસ્વાર્થભીતરતરફખેંચેછે, અહંકારભીતરતરફખેંચેછે — એટલામાટેજબધીવસ્તુઓઅત્યંતભારેલાગેછે. એબોજઓછોક્યારેથાય? પ્રેમપ્રગટેત્યારે. જ્યાંસુધીપ્રેમનુંખેંચાણનલાગે, ત્યાંસુધીશાંતિકશાકામનીનથી — ત્યાંસુધીતોઅશાંતિનોઅનુભવથતોરહે, એજસારુંછે. ત્યાંસુધીરોજરાતેવેદનાસાથેજસૂઈએ, અનેવેદનાસાથેજસવારેઊઠીએ, તેસારુંછે.

જ્યારેપ્રેમનથીહોતોત્યારેજ, હેસખા, અમેશાંતિનેમાટેપ્રાર્થનાકરીએછીએ. પરંતુજ્યારેપ્રેમનોઅભ્યુદયથાયછેત્યારેજેદુઃખમાં, જેઅશાંતિમાંતેપ્રેમનીકસોટીથાયતેદુઃખને, તેઅશાંતિનેપણમાથેચડાવીશકીએછીએ. સુખનોદિવસહોયકેઆપત્તિનો, તારીસાથેમારુંમિલનથયું — બસ, હવેમનેકશીચિંતાનથી; હવેહુંબધુંજસહીશકીશ.

મારુંમનકોઈએવીવસ્તુઝંખેછે — જેમળતાંએકહીશકેકે, આમારુંજીવનભરનુંભાથુંમળીગયું; હવેબીજાકશાનીમારેજરૂરનથી. આમૃત્યુલોકમાંએઅમૃતનેઆપણેક્યાંપામીએછીએ? જ્યાંઆપણોપ્રેમહોયછેત્યાં.

પ્રેમનીસાધનાકરતાંજોરસનાપ્રલોભનમાંફસાઈગયા, તોપછીકેવળરસસંભોગનેજઆપણેસાધનાનીચરમસિદ્ધિમાનીબેસીએ. પછીએનશાનેજરાતદિવસજાગતોરાખીનેઆપણેકર્મનેભૂલીજઈએછીએ, જ્ઞાનનોઅનાદરકરીએછીએ. એરીતેતોઆપણેઆખાઝાડનેકાપીનાખીનેફૂલમેળવવાનોપ્રયત્નકરીએછીએ.

જ્ઞાન, પ્રેમઅનેશક્તિનુંઆપણામાંજેટલાપ્રમાણમાંપૂર્ણમિલનથાય, તેટલાપ્રમાણમાંજઆપણેપૂર્ણઆનંદઅનુભવીશકીએ.

પૃથ્વીપરસૌથીમોટીજેવસ્તુઓઆપણનેમળેછેતેવગરકિંમતેજમળતીહોયછે. પણઆપણેકિંમતચૂકવવીપડતીનથીમાટેતેવસ્તુનુંમૂલ્યઆપણેપૂરેપૂરુંસમજીશકતાનથી. મૂલ્યવાનવસ્તુનીપ્રાપ્તિત્યારેજસૌભાગ્યગણાય, જ્યારેતેનુંમૂલ્યસમજવાનીથોડીઘણીશક્તિઆપણામાંઆવીહોય. કોઈવસ્તુનીખોટનોસાચોઅનુભવથયાપહેલાંજજોતેઆપણનેમળીજાય, તોપામવાનોઆનંદઅનેસફળતાબંનેથીઆપણેવંચિતરહીએછીએ.

(અનુ. નગીનદાસપારેખ)


[‘શાંતિનિકેતન’ :પુસ્તક]