સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/લેખકનો ધર્મ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} મારાદેશમાટેશુંકલ્યાણકરછે, એવિશેમારાદેશજનોઅનેમારીવચ્...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
મારાદેશમાટેશુંકલ્યાણકરછે, એવિશેમારાદેશજનોઅનેમારીવચ્ચેમતભેદથવાનોપૂરોસંભવછે. પણલેખકેતો, પોતાનાદેશનુંકલ્યાણશામાંરહેલુંછેએનોજવિચારકરવોજોઈએ, નહિકેહુંશુંકરુંતોદેશમનેસારોકહેશેએનો. જોમારોદેશમનેવહાલોનહોત, તોમારાવાચકોનીપ્રીતિસંપાદનકરવીએમારેમાટેખૂબસહેલુંથઈજાત. પણલેખકનોસર્વોચ્ચધર્મપોતાનીવાર્તાનેસર્વાંગસુંદરબનાવવાઉપરજલક્ષરાખવાનોછે. તેણેવાચકોનીવાહવાહનીપરવાકરવાનીનથી. જોમારીવાર્તાસાચેજવાર્તાહશે, તોમારીમાન્યતાઓગમેતેવીહશેતોયેએનોફેલાવોથવાનોજ.
 
મારા દેશ માટે શું કલ્યાણકર છે, એ વિશે મારા દેશજનો અને મારી વચ્ચે મતભેદ થવાનો પૂરો સંભવ છે. પણ લેખકે તો, પોતાના દેશનું કલ્યાણ શામાં રહેલું છે એનો જ વિચાર કરવો જોઈએ, નહિ કે હું શું કરું તો દેશ મને સારો કહેશે એનો. જો મારો દેશ મને વહાલો ન હોત, તો મારા વાચકોની પ્રીતિ સંપાદન કરવી એ મારે માટે ખૂબ સહેલું થઈ જાત. પણ લેખકનો સર્વોચ્ચ ધર્મ પોતાની વાર્તાને સર્વાંગસુંદર બનાવવા ઉપર જ લક્ષ રાખવાનો છે. તેણે વાચકોની વાહવાહની પરવા કરવાની નથી. જો મારી વાર્તા સાચે જ વાર્તા હશે, તો મારી માન્યતાઓ ગમેતેવી હશે તોયે એનો ફેલાવો થવાનો જ.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:38, 27 September 2022


મારા દેશ માટે શું કલ્યાણકર છે, એ વિશે મારા દેશજનો અને મારી વચ્ચે મતભેદ થવાનો પૂરો સંભવ છે. પણ લેખકે તો, પોતાના દેશનું કલ્યાણ શામાં રહેલું છે એનો જ વિચાર કરવો જોઈએ, નહિ કે હું શું કરું તો દેશ મને સારો કહેશે એનો. જો મારો દેશ મને વહાલો ન હોત, તો મારા વાચકોની પ્રીતિ સંપાદન કરવી એ મારે માટે ખૂબ સહેલું થઈ જાત. પણ લેખકનો સર્વોચ્ચ ધર્મ પોતાની વાર્તાને સર્વાંગસુંદર બનાવવા ઉપર જ લક્ષ રાખવાનો છે. તેણે વાચકોની વાહવાહની પરવા કરવાની નથી. જો મારી વાર્તા સાચે જ વાર્તા હશે, તો મારી માન્યતાઓ ગમેતેવી હશે તોયે એનો ફેલાવો થવાનો જ.