સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/હે ભારત!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} તેંનૃપતિનેમુકુટઅનેસિંહાસનનોત્યાગકરીનેદરિદ્રવેશધારણ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
તેંનૃપતિનેમુકુટઅનેસિંહાસનનોત્યાગકરીનેદરિદ્રવેશધારણકરવાનુંશીખવ્યુંછે;
 
વીરનેતેંધર્મયુદ્ધમાંદુશ્મનનેક્ષમાકરવાનુંશીખવ્યુંછે;
તેં નૃપતિને મુકુટ અને સિંહાસનનો ત્યાગ કરીને દરિદ્રવેશ ધારણ કરવાનું શીખવ્યું છે;
ગૃહસ્થનેતેંપડોશીઓ, અતિથિઓનેઅનાથોમાંઘરનોવિસ્તારકરવાનુંશીખવ્યુંછે.
વીરને તેં ધર્મયુદ્ધમાં દુશ્મનને ક્ષમા કરવાનું શીખવ્યું છે;
તેંભોગનેસંયમનીસાથેબાંધ્યોછે, નિર્મલવૈરાગ્યથીતેંદૈન્યનેઉજ્જ્વલબનાવ્યુંછે, સંપત્તિનેતેંપુણ્યકર્મદ્વારામંગલબનાવીછે.
ગૃહસ્થને તેં પડોશીઓ, અતિથિઓ ને અનાથોમાં ઘરનો વિસ્તાર કરવાનું શીખવ્યું છે.
{{Right|(અનુ. નગીનદાસપારેખ)}}
તેં ભોગને સંયમની સાથે બાંધ્યો છે, નિર્મલ વૈરાગ્યથી તેં દૈન્યને ઉજ્જ્વલ બનાવ્યું છે, સંપત્તિને તેં પુણ્યકર્મ દ્વારા મંગલ બનાવી છે.
{{Right|(અનુ. નગીનદાસ પારેખ)}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:52, 27 September 2022


તેં નૃપતિને મુકુટ અને સિંહાસનનો ત્યાગ કરીને દરિદ્રવેશ ધારણ કરવાનું શીખવ્યું છે; વીરને તેં ધર્મયુદ્ધમાં દુશ્મનને ક્ષમા કરવાનું શીખવ્યું છે; ગૃહસ્થને તેં પડોશીઓ, અતિથિઓ ને અનાથોમાં ઘરનો વિસ્તાર કરવાનું શીખવ્યું છે. તેં ભોગને સંયમની સાથે બાંધ્યો છે, નિર્મલ વૈરાગ્યથી તેં દૈન્યને ઉજ્જ્વલ બનાવ્યું છે, સંપત્તિને તેં પુણ્યકર્મ દ્વારા મંગલ બનાવી છે. (અનુ. નગીનદાસ પારેખ)