સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/નીરવ પગલે ક્રાંતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} દાંપત્યપ્રેમનીભાવનામાંઆપણાજમાનામાંફરકપડ્યોછેતેનુંપ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
દાંપત્યપ્રેમનીભાવનામાંઆપણાજમાનામાંફરકપડ્યોછેતેનુંપહેલુંલક્ષણએકેદાંપત્યભાવનામાંથીબહુપત્નીત્વનીકળીગયું. નહીંતરહજુહિન્દુમુસલમાનબંનેમાંબહુપત્નીકરવાનીરૂઢિકાયદેસરછે. આવસ્તુએવીનીરવપગલેનીકળીગઈછેકેતેનીકળીગઈછેતેનીકોઈનેખબરપણપડીનથી. અત્યારનાઆપણારસિકજીવનમાંબહુપત્નીત્વનેસ્થાનજનથી. આપણાસમાજેબહુજશાંતિથીકરેલીઆમોટામાંમોટીવિચારક્રાંતિછે.
 
દાંપત્યપ્રેમની ભાવનામાં આપણા જમાનામાં ફરક પડ્યો છે તેનું પહેલું લક્ષણ એ કે દાંપત્યભાવનામાંથી બહુપત્નીત્વ નીકળી ગયું. નહીંતર હજુ હિન્દુ મુસલમાન બંનેમાં બહુપત્ની કરવાની રૂઢિ કાયદેસર છે. આ વસ્તુ એવી નીરવ પગલે નીકળી ગઈ છે કે તે નીકળી ગઈ છે તેની કોઈને ખબર પણ પડી નથી. અત્યારના આપણા રસિક જીવનમાં બહુપત્નીત્વને સ્થાન જ નથી. આપણા સમાજે બહુ જ શાંતિથી કરેલી આ મોટામાં મોટી વિચારક્રાંતિ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 06:13, 28 September 2022


દાંપત્યપ્રેમની ભાવનામાં આપણા જમાનામાં ફરક પડ્યો છે તેનું પહેલું લક્ષણ એ કે દાંપત્યભાવનામાંથી બહુપત્નીત્વ નીકળી ગયું. નહીંતર હજુ હિન્દુ મુસલમાન બંનેમાં બહુપત્ની કરવાની રૂઢિ કાયદેસર છે. આ વસ્તુ એવી નીરવ પગલે નીકળી ગઈ છે કે તે નીકળી ગઈ છે તેની કોઈને ખબર પણ પડી નથી. અત્યારના આપણા રસિક જીવનમાં બહુપત્નીત્વને સ્થાન જ નથી. આપણા સમાજે બહુ જ શાંતિથી કરેલી આ મોટામાં મોટી વિચારક્રાંતિ છે.