સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/પાપમુકિતનો માર્ગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પાપકરીનેપ્રાયશ્ચિત્તકર્યાથીપાપમુક્તથવાયછે. સંસારમાં...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
પાપકરીનેપ્રાયશ્ચિત્તકર્યાથીપાપમુક્તથવાયછે. સંસારમાંરચ્યાપચ્યારહેવાછતાં, “આબધીમાયાછે, પણકાંઈછોડીશકાયછે!” એમકહેવાથીમોક્ષાધિકારીથવાયછે. આજનિયમથી, “આપણાદેશમાંયુવાનોમાંમાત્રક્ષણિકઊભરોજહોયછે; સતતકાર્યકરવાની, દુ:ખસહનકરવાનીશકિતજહોતીનથી,” એમવારંવારકહ્યાકરવાથી, પોતેએસર્વઅપૂર્ણતાથીમુક્તથઈજવાયછે; એમવારંવારકહ્યાકરોતોપછીપોતાનાસ્વાર્થનોગમેતેધંધોચલાવતાંઅનેદેશનુંકાંઈપણકામનકરતાંછતાંતમેદેશનેતાકેદેશભક્તથઈશકો!
 
{{Right|[‘સ્વૈરવિહાર’ (ભાગ૧) પુસ્તક: ૧૯૩૧]}}
પાપ કરીને પ્રાયશ્ચિત્ત કર્યાથી પાપમુક્ત થવાય છે. સંસારમાં રચ્યાપચ્યા રહેવા છતાં, “આ બધી માયા છે, પણ કાંઈ છોડી શકાય છે!” એમ કહેવાથી મોક્ષાધિકારી થવાય છે. આ જ નિયમથી, “આપણા દેશમાં યુવાનોમાં માત્ર ક્ષણિક ઊભરો જ હોય છે; સતત કાર્ય કરવાની, દુ:ખ સહન કરવાની શકિત જ હોતી નથી,” એમ વારંવાર કહ્યા કરવાથી, પોતે એ સર્વ અપૂર્ણતાથી મુક્ત થઈ જવાય છે; એમ વારંવાર કહ્યા કરો તો પછી પોતાના સ્વાર્થનો ગમે તે ધંધો ચલાવતાં અને દેશનું કાંઈ પણ કામ ન કરતાં છતાં તમે દેશનેતા કે દેશભક્ત થઈ શકો!
{{Right|[‘સ્વૈરવિહાર’ (ભાગ ૧) પુસ્તક: ૧૯૩૧]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 06:26, 28 September 2022


પાપ કરીને પ્રાયશ્ચિત્ત કર્યાથી પાપમુક્ત થવાય છે. સંસારમાં રચ્યાપચ્યા રહેવા છતાં, “આ બધી માયા છે, પણ કાંઈ છોડી શકાય છે!” એમ કહેવાથી મોક્ષાધિકારી થવાય છે. આ જ નિયમથી, “આપણા દેશમાં યુવાનોમાં માત્ર ક્ષણિક ઊભરો જ હોય છે; સતત કાર્ય કરવાની, દુ:ખ સહન કરવાની શકિત જ હોતી નથી,” એમ વારંવાર કહ્યા કરવાથી, પોતે એ સર્વ અપૂર્ણતાથી મુક્ત થઈ જવાય છે; એમ વારંવાર કહ્યા કરો તો પછી પોતાના સ્વાર્થનો ગમે તે ધંધો ચલાવતાં અને દેશનું કાંઈ પણ કામ ન કરતાં છતાં તમે દેશનેતા કે દેશભક્ત થઈ શકો! [‘સ્વૈરવિહાર’ (ભાગ ૧) પુસ્તક: ૧૯૩૧]