સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/બાલકાવ્યો

From Ekatra Wiki
Revision as of 09:44, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} વાત્સલ્યનાંગીતોએમાબાપનાંબાળકોતરફનાંકોમળભાવનાંગીતોછ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          વાત્સલ્યનાંગીતોએમાબાપનાંબાળકોતરફનાંકોમળભાવનાંગીતોછે. બાલકાવ્યોએબાળકોનેપોતાનેગાવાનાંઅનેભોગવવાનાંગીતોછે. બાળકનામોંમાંમોટાંઓનાબાળકવિશેનાભાવોમૂકવાથીબાલકાવ્યનથીથઈજતું. બાલકાવ્યબાલગમ્યઅનેબાલભોગ્યહોવુંજોઈએ. શ્રીત્રિભુવનવ્યાસેકેટલાંકસારાંબાલકાવ્યોલખ્યાંછે. બીજાંપણકેટલાંકસારાંલખાયાંછે. પણઆપણાંઘણાંખરાંગણાતાંબાલકાવ્યોજોતાંજાણેએમલાગેછેકેબાળકનુંતરવરતું, કૂદાકૂદકરતું, કૌતુકમયજીવનતેમાંઆવતુંનથી. કેટલાંકબાલકાવ્યોજોતાંમનેબીકલાગેછેકેએવાંચીનેબાળકોક્યાંકપોતાનીસ્વાભાવિકરમતપણભૂલીજશે! હુંકબૂલકરુંછુંકેબાલકાવ્યોલખવાંઘણાંજઅઘરાંછે.