સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/વ્યથાકારક મંથન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{center|બળતાંપાણી}} નદીદોડે, સોડેભડભડબળેડુંગરવનો, પડેઓળાપાણીમહીં, સ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
{{center|બળતાંપાણી}}
 
નદીદોડે, સોડેભડભડબળેડુંગરવનો,
 
પડેઓળાપાણીમહીં, સરિતહૈયેસળગતી
<center>'''બળતાં પાણી'''</center>
ઘણુંદાઝેદેહેતપીતપી, ઊડેબિન્દુજળનાં;
 
જરીથંભીજૈનેઊછળી, દઈછોળોતટપરે
 
પહાડોછાંટીશીતળકરવાનુંનવબને.
નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો,
અરે! એપહાડોએનિજસહુનિચોવીઅરપિયું
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી
નવાણોમાં, તેનેસમયપરદૈબુંદનશકે.
ઘણું દાઝે દેહે તપી તપી, ઊડે બિન્દુ જળનાં;
કિનારાનીઆંકીજડકઠણમાઝાક્યમકરી
જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે
ઉથાપી, લોપીનેસ્વજનદુખનેશાંતકરવું?
પહાડો છાંટી શીતળ કરવાનું નવ બને.
નદીનેપાસેનાંસળગીમરતાંનેઅવગણી,
 
જવુંસિંધુકેરાઅદીઠવડવાગ્નિબૂઝવવા!
અરે! એ પહાડોએ નિજ સહુ નિચોવી અરપિયું
પછીત્યાંથીકોદી, જળભરભલેવાદળબની,
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.
વહીઆવીઆંહીંગિરિદવશમાવાનુંથઈર્હે?
કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
અરે! એતેક્યારે? ભસમસહુથૈજાયપછીથી?
ઉથાપી, લોપીને સ્વજનદુખને શાંત કરવું?
{{Right|— ઉમાશંકરજોશી}}
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી,
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી, જળભર ભલે વાદળ બની,
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્હે?
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?
{{Right|— ઉમાશંકર જોશી}}
</poem>
</poem>

Latest revision as of 06:18, 28 September 2022



બળતાં પાણી



નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો,
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી
ઘણું દાઝે દેહે તપી તપી, ઊડે બિન્દુ જળનાં;
જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે
પહાડો છાંટી શીતળ કરવાનું નવ બને.

અરે! એ પહાડોએ નિજ સહુ નિચોવી અરપિયું
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.
કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી, લોપીને સ્વજનદુખને શાંત કરવું?
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી,
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી, જળભર ભલે વાદળ બની,
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્હે?
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?
— ઉમાશંકર જોશી