સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/પરમઆનંદ


પરમ આનંદ ને મંગલની ઘડી છે. બધું મને મંગલમય દેખાય છે. મંગલનો અનુભવ કરી રહ્યો છું. પરમ શાંતિ, નીરવ શાંતિ....

[વજુભાઈ શાહના અંતિમ શબ્દો: તા. ૯-૧-૧૯૮૩]