સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/પરમઆનંદ

From Ekatra Wiki
Revision as of 09:49, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પરમ આનંદ ને મંગલની ઘડી છે. બધું મને મંગલમય દેખાય છે. મંગલનો અનુભવ કરી રહ્યો છું. પરમ શાંતિ, નીરવ શાંતિ....

[વજુભાઈ શાહના અંતિમ શબ્દો: તા. ૯-૧-૧૯૮૩]