સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વનમાળા દેસાઈ/મેળ

Revision as of 11:26, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આશ્રમનીસ્થાપનાથઈત્યારેગાંધીજીએપંડિતવિષ્ણુદિગંબરજીન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          આશ્રમનીસ્થાપનાથઈત્યારેગાંધીજીએપંડિતવિષ્ણુદિગંબરજીનીપાસેઆશ્રમનેછાજેએવાકોઈસંગીતશાસ્ત્રીનીમાગણીકરી. ત્યારેએમણેપોતાનાશિષ્યનારાયણમોરેશ્વરખરેનેગાંધીજીપાસેમોકલ્યા. સંગીતનીસાથેબુદ્ધિઅનેપવિત્રાજીવનનોમેળએમણેજેવોસાધ્યોતેવોતોકોઈકજકળાકારસાધીશકે. ગાંધીજીએરાજકારણનેઆધ્યાત્મિકબનાવ્યુંઅનેપંડિતખરેજીએસંગીતનેઆધ્યાત્મિકબનાવ્યું. [‘અખંડઆનંદ’ માસિક]