સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિજયશંકર ત્રિ. કામદાર/જગતસાહિત્યનો ગ્રંથમણિ

Revision as of 11:45, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હિન્દુશાસ્ત્રોમાં‘ભગવદ્ગીતા’નુંજેઅનુપમસ્થાનછેતેવું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          હિન્દુશાસ્ત્રોમાં‘ભગવદ્ગીતા’નુંજેઅનુપમસ્થાનછેતેવુંબૌદ્ધધર્મમાં‘ધમ્મપદ’નુંછે. જગતસાહિત્યમાં‘ધમ્મપદ’ એકગ્રંથમણિગણાયછે. બૌદ્ધસાહિત્યનોવિપુલભંડારતે‘ત્રિપિટક’; તેમાંઆ‘ધમ્મપદ’ આવેલુંછે—જેમ‘મહાભારત’ વચ્ચે‘ગીતા’. ‘ધમ્મપદ’નીહરેકગાથાભાષાએનેભાવેપાણીદારમોતીસમીતેજસ્વીછેઅનેતેમાં, ફૂલમાંસુગંધપેઠે, જીવનનુંદર્શનમહેકતુંહોયછે. પાલિભાષાનીઆમૂળગાથાઓનુંનમણુંકલેવરનેએનુંપદ-લાલિત્યહૃદયંગમછે. ‘ગીતા’એજેમસૈકાઓથીસંતપ્તમાનવીનેશાતાઅનેસમાધાનઆપ્યાંછે, તેમ‘ધમ્મપદે’ શ્રદ્ધાળુજનતાનેસદીઓથીસંતાપોમાંથીમુકિતઆપીછેઅનેજીવનનીસાચીદિશાસુઝાડીછે. ભગવાનબુદ્ધનાશ્રીમુખેથીઝરેલાઆધર્મામૃતનાપાઠેપાઠેનવુંજીવનદર્શનલાધેછે.