સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/અંદર ચેતન છે!

Revision as of 12:14, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અંધકારનેફેડવામાટેઘેરઘેરદીપકહોયએવીયોજનાકરવીપડશે. એને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          અંધકારનેફેડવામાટેઘેરઘેરદીપકહોયએવીયોજનાકરવીપડશે. એનેબદલેસૂર્ય, ચંદ્રકેતારાઓનીજરાહજોયાકરશુંતોકામનહીંચાલે. આજેઘેરઘેરદીવોનથીપ્રકાશતોતેનુંકારણએછેકેલોકોનેપોતાનીશક્તિનુંભાનનથી. લોકોનેઅંદરથીએવીખાતરીનથીથતીકે, અમારીસમસ્યાઓઅમેજાતેઉકેલીશકીશું. દરેકવાતમાંસરકારનેયાદકરેછે. સરકારનુંતોએટલુંનામલેછેકેભગવાનનેયભૂલીજાયછે! આપરિસ્થિતિમાં, સરકારનીકશીમદદવિના, કેવળલોકશક્તિનેઆધારેભૂદાનમાં૪૦-૪૫લાખએકરજમીનમળી, છએકહજારગ્રામદાનપણમળ્યાં, એબહુમોટાઆશ્ચર્યનીવાતગણાવીજોઈએ. બિલકુલઅંધારુંહતું, તેમાંઆટલોયેપ્રકાશથયો, તેનાથીઆશાબેસેછેકેઆશરીરમાંહજીચેતનછે. માણસમરણપથારીએપડયોહોયત્યારેતેનાનાકઉપરસૂતરધરીનેજુએછેકેતેહલેછેકેનહીં. શ્વાસોચ્છ્વાસચાલતોહોયતોસૂતરહલશેઅનેતેથીસમજાશેકેમાણસજીવતોછે. એવીરીતેમેંભારતનાનાકઉપરભૂદાનઆંદોલનરૂપીસૂતરધર્યુંછે. તેથોડુંહલતુંદેખાયછેએબતાવેછેકેઅંદરચેતનછે.