સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/પ્રજ્વલિત હૃદય

Revision as of 12:24, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ઈશ્વરચંદ્રવિદ્યાસાગરનીવાતછે. હિંદુસ્તાનનીવિધવાઓનીહા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ઈશ્વરચંદ્રવિદ્યાસાગરનીવાતછે. હિંદુસ્તાનનીવિધવાઓનીહાલતજોઈનેએમનેઅપારદુ:ખથતુંહતું. તેથીએમણેપોતાનુંઆખુંજીવનવિધવાવિવાહઆંદોલનનેસમર્પિતકરીદીધું. આજન્મએજકામકર્યું. એકવારએમનાએકમિત્રનીકન્યાલગ્નબાદએમનાઆશીર્વાદલેવાઆવી. તોએમણેઆશીર્વાદઆપ્યાકે, “તુંકદાચવિધવાથઈજાય, તોનિર્ભયતાપૂર્વકપુન:વિવાહકરજે!” એમહાપુરુષનામોઢેઆવાશબ્દોનીકળીપડ્યા. આપણનેકદાચઆઅભદ્રવાણીલાગે. પણએકવિચારથીઘેરાયેલીવ્યકિતનુંસમર્પિતજીવનઅનેપ્રજ્વલિતહૃદયતેમાંપ્રગટથયુંહતું. વિચારનીખરીશકિતત્યારેપ્રગટથાયછે, જ્યારેપોતાનુંસર્વસ્વસમર્પિતકરીનેતેવિચારનાપ્રચારમાંમાણસલાગીજાયછે. અન્યવિચારકોઈમનમાંઆવેજનહીં. અર્જુનનેજેમમાત્રપક્ષીનીઆંખજદેખાતીહતી, એવુંથવુંજોઈએ.