ધર્મને સમજવા માટે ‘બાઇબલ’ અને સાહિત્યરસ પામવા માટે શેક્સપિયર અંગ્રેજીમાં જુદાં જુદાં વાંચવાં પડશે, પણ બન્નેને સાથે માણવાં હોય તો ‘રામચરિતમાનસ’ જેવો સારો ગ્રંથ મળવો મુશ્કેલ છે.