સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/બંને સાથે માણવાં હોય તો—


ધર્મને સમજવા માટે ‘બાઇબલ’ અને સાહિત્યરસ પામવા માટે શેક્સપિયર અંગ્રેજીમાં જુદાં જુદાં વાંચવાં પડશે, પણ બન્નેને સાથે માણવાં હોય તો ‘રામચરિતમાનસ’ જેવો સારો ગ્રંથ મળવો મુશ્કેલ છે.