સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/બંને સાથે માણવાં હોય તો—

Revision as of 13:11, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધર્મને સમજવા માટે ‘બાઇબલ’ અને સાહિત્યરસ પામવા માટે શેક્સપિયર અંગ્રેજીમાં જુદાં જુદાં વાંચવાં પડશે, પણ બન્નેને સાથે માણવાં હોય તો ‘રામચરિતમાનસ’ જેવો સારો ગ્રંથ મળવો મુશ્કેલ છે.